Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમરાજાના જોડા ખાતા જ રહે તે મૃત્યુને અધીન બના. તેના કરતાં સમ્યગ્દર્શન પ્રગટે તે ? તે માટે સમ્યક્ જ્ઞાનની જરૂર છે. તે સ્વયં દુગુ ણેાને દૂર કરે છે. દુગુ ણા પહેલેથી નીકળી જાય તેા આત્માની પવિત્રતા ખીલી ઊઠે. ધ આરાધના સુંદર થાય. વિનય--નમ્રતાથી માનવી મહાન અને છે. તેથી દુર્ગુણા દૂર થાય છે. ત્યાર પછી આવે છે શીલ, શીલવ્રત જીવનના પ્રાણ છે. શીલ વિના પવિત્રતા નહી', પવિત્ર વિચાર નહી. શીલથી ધ આરાધનાની પ્રવૃત્તિ થશે, પ્રગતિ થશે, સ’સારથી મુક્ત થઈ શકાશે. જીવનમાં દુ:ખને સ્થાન નહિ રહે. ધમ શીલ ન હાય તે। આધિ, વ્યાધિ, ઉપાધિ સ્વય આવી જશે. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું' : વિધવા થવાનુ કારણ શું? ભગવાને કહ્યું : શીયળનુ ખંડન, ભેાગની આકાંક્ષા, તેનું પરિણામ વૈધવ્ય. તે અપશુકન છે. કઈ પણ વ્રત લેવામાં આનંદ આવવેા જોઈએ, હર્ષોલ્લાસ જાગવા જોઈએ. પરમાત્માની આજ્ઞા અનુસાર વ્રતપાલન થવુ જોઇએ. વ્રત લેવાનેા ઉત્સાહ પરંપરાએ પરમાત્મા સુધી પહોંચાડે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86