Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેહરૂપી રેડિયો રેડિયો આજ લગભગ દરેક જણાની જરૂરિયાત બની ગયો છે. ઘરની તે શાભા અને મેભે બને છે. ભલે દરેકે દરેક ઘરમાં રેડિયે ન હોય પરંતુ રેડિયાને ન જોયો હોય તેવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે. આ રેડિયે આત્મસાધનાનું પ્રતીક છે. રેડિયો વાગે છે. તેના પરથી વિવિધ કાર્યક્રમ રજૂ થાય છે. અવાજ તેમાંથી સંભળાય છે, પણ તેને બોલનાર કે ગાનાર દેખાતો નથી. રેડિયામાં અનેક સેન્ટર હોય છે. આ સેન્ટર પકડવું પડે છે. તે માટે કાંટાને યોગ્ય સેન્ટર પર મૂકવો પડે છે. કાંટે સેન્ટરથી એક અર્ધો દર પણ આઘે હેય તે એ સેન્ટર પરથી રીલે તે આ કાર્યક્રમ નથી સંભળાતે. ઊલટું ઘણીવાર એવું બને છે કે બે સેન્ટરના કાર્યક્રમો એક સાથે રીલે થાય છે. “બિનાકા” કે “જયમાલાનો કાર્યક્રમ સાંભળવા તમે કાંટાને બરાબર સેન્ટર પર ગેઠવો છોપરંતુ આમાના અવાજને સાંભળવા તમે તમારા મનને કાંટો કદી સ્વભાવના કેન્દ્ર (સેન્ટર) પર મૂકો છે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86