Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 83
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૨ તમને સાંભળવા મળશે. મનને આત્મામાં સ્થિર કરા; આત્માનુ દિવ્ય સંગીત Acharya Shri Kailassagarsuri Gyanmandir મનને કાંટા જ્યાં સુધી આત્માના કેન્દ્ર પર બરાબર નહીં મુકાય ત્યાં સુધી જીવનમાં વિષય અને કષાયને āાંઘાટ જ સંભળાયા કરશે. દેહ રેડિયેા છે; ધ્યાન, ચેાગ, સમાધિ, સ્વાધ્યાય,. વિષય અને કષાય તેનાં સેન્ટર છે. મન કાંટા છે. આ કાંટા જ્યાં મૂકશે તેવે કાર્યક્રમ તે સેન્ટર પરથી રીલે થશે. જીવન આખું ઝૂમી ઊઠે એવા સંગીત-કાર્યક્રમ સાંભળવા હાય તે મનના કાંટાને આત્માના કેન્દ્ર પર ખરાખર મૂકે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86