Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવતા એ સાચે ઘર્મ બજારમાં હજારે પ્રકારને માલ વેચાય છે. આ વેચાતા માલ ઉપર લેબલ હોય છે. લેબલ વિના પણ ઘણે માલ વેચાય છે. લેબલથી માલ ઓળખાય છે. લેબલથી લેનાર સમજી શકે છે કે આ માલ અમુક છે, અને અમુક કંપનીએ બનાવ્યું છે. લેબલ માલની ઓળખ કરાવે છે, પણ પિતે માલ નથી. જૈનધર્મ, હિન્દુધર્મ, ખ્રિસ્તી ધર્મ વગેરે ધર્મ નથી; એ બધાં લેબલ છે. તેનાથી કહી શકાય છે અને ભેદ પાડી શકાય છે કે આ જૈન છે, તે હિન્દુ છે. મહત્ત્વ આ લેબલનું નથી, લેબલ તો માલને પાછળથી લાગે છે. હેય છે આ બધા ભિન્નભિન્ન પણ પહેલાં તે ધર્મોમાં મૂળ એક તત્તવ છે, તે છે માનવતા. માલ લેબલ વિના પણ વેચાય છે, ખરીદાય છે. માનવ પણ આવા લેબલવાળા ધર્મ વિન જીવે છે. પરંતુ માલ ખરીદવાનો સંતેષ ત્યારે જ થાય છે કે જ્યારે માલ સાચે અને નક્કર હોય. બનાવટી માલ લેવાથી છેતરાવાનું દુઃખ થાય છે, પૈસા બગડી ગયાનો ગુસ્સે ચડે છે. વિવિધ લેબલવાળા ધર્મને અસલી માલ માનવતા છે. સંધ્યા કરે કે સામાયિક કરે, નમાજ પઢે કે પ્રાર્થના કરે એ બધાથી જીવનમાં માનવતાને વિકાસ કરવાનો છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86