Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવરોગ મટાડવા સંસારનો ત્યાગ કરે જેવો રોગ તેવી દવા, જેવી દવા તેવું પથ્ય. એટલે જૂને રોગ તેટલે વધુ સમય દવાને ઉપયોગ અને એવું જ આકરું પથ્યપાલન. જીવમાત્ર ભવરોગથી પીડાઈ રહ્યો છે. આજના શ્રીમંતની જેમ દરેક માનવી અનેક રોગોથી ઘેરાઈ ગયા છે. તેને કેધન રોગ છે, વચનનો રોગ છે, પાયાને રોગ છે, બોલને રોગ છે તેમજ તેને વિષયનો વ્યાધિ પણ છે. આ રગમાં નથી ગણાતા. માનવીનું આ તે કેવું ઘર અજ્ઞાન? જીવને ભયાનક ભવ રોગ લાગુ પાડનાર આ રેગે છે. વિષય-કષાયથી ચેપ પામેલા આ મહારોગ છે. ભવ “રોગ” છે. ન માલુમ કેટલાય યુગેથી આ રોગમાં જીવ સબડી રહ્યો છે. તેને મટાડવા રેજ સવારે અને સાંજે પ્રતિક્રમણ કરવું પડશે. વિશુદ્ધ ભાવથી રોજ એક સામાયિક કરવું પડશે. ' ધીરજ ધરશે તે જરૂર ભવરોગ મટશે. ત્યાર પછી પણ બાર તિથિએ તપ કરવું પડશે. પર્વના દિવસમાં તપ અને ત્યાગ બને કરવાં પડશે. અને ભવરગ સંપૂર્ણ મટાડવું હોય તે સંસારને. સંપુર્ણ ત્યાગ કરવો પડશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86