Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન ધન્ય બનાવવા પ્રભુની વાણી આત્મસાત કરે ૦ વધારે પડતાં પુદ્ગલેનાં સાધનો જીવનને વધારે ભારે બનાવે છે. જવાબદારીવાળો માણસ ગુરુની પાસે જઈ શકતું નથી. માણસ પોતાની મેળે જ જવાબદારીઓ વહારે છે. ૦ પશુના ભવમાં તમે જ્ઞાન નહી મેળવી શકે. નરકના જી અવધી જ્ઞાનથી જાણી શકે પણ આરાધના ન કરી શકે. દેવતાનાં સુખ વધારે પડતાં છે અને તેના અતિરેકમાં તેઓ આત્માને ભૂલી ગયા છે ફક્ત મનુષ્યભવ જ એક એવો છે, કે જ્યાં તે ભવમાં જ આરાધના થઈ શકે છે. ૦ કઈ જાનવરને ખીલેથી છૂટું કરે છે તે ગેલમાં આવી જશે. પક્ષીને પિંજરામાંથી બહાર ઉડાડી મૂકે, કે આનંદ તેના મુખ પર વિલસી રહે છે! ફક્ત મનુષ્ય જ એક એવે છે કે જેને બંધન છેડવું ગમતું નથી. ૦ આ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે વિવેકજ્ઞાનની આવશ્યકતા છે. વિવેક-જ્ઞાન વિના જીવનશુદ્ધિ નથી. આત્મજ્ઞાન થાય ત્યારે ઈન્દ્રિયે બારી-બારણા જેવી લાગે છે. આમા-એ “ડસ્ટબીન નથી; કચરાપેટી નથી કે જે તે ખરાબ જ ભરવું ! ૦ આંખથી કામ પ્રવેશે છે. કામથી હૃદય મલીન થઈ જાય છે. આંખ અવગતિ અને ઉન્નતિનું કેન્દ્રીય મથક છે. આંખ તે જીવનની જેત છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86