Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ ૦ આંખ ઉપર તે વિવેકની જાળી રાખવાની છે, જેથી અશુદ્ધિ લેશ માત્ર અંદર પ્રવેશી ન શકે, મા જોયા વિના ચાલી શકાતુ નથી, ત્યારે તે ન જેવા લાયક જોતા નથી. ૦ સંસારને સારી દૃષ્ટિથી જુએ તેા જીવન સુ ંદર ખની જશે. અશુભ, ગલીચ, કામવૃત્તિ ઉશ્કેરે તેવાં મનમાં ઉશ્કેરાટ કરે તેવાં દૃશ્યા જુએ તેા જીવન ઉ ંદર જેવું અનિષ્ટ મનશે. ૦ આંખ જોવા માટે છે, જયણા માટે છે. જીવનની શુદ્ધિની રક્ષા માટે છે. સ'ત અને પ્રભુનાં દર્શન કરવા માટે છે. આ શુભ્ર ષ્ટિથી જ્ઞાનવારનું પાન કરી આત્માને ભરવાના છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ આંખ પર પાપચાનું ઢાંકણુ છે પણ કાન ઉપર ઢાંકણુ નથી. પરિણામ એ આવે છે કે ભૂલી જવાની વા યાદ રાખીએ છીએ અને યાદ રાખવાની વાત ભૂલી જઈ એ છીએ. વ્યાખ્યાનની અમૃતતુલ્ય વાણી ખીજે દિવસે ભૂલી જવાય છે ને કાઈનું કડવું વાકય જીવનભર યાદ રાખીએ છીએ. O સુખી થવું હોય તેા ખરાબ વાત ભૂલી જાવ. પ્રભુની વાણીના એક પણુ શબ્દ આત્મસાત્ થઈ જાય તા જીવન ધન્ય થઈ જાય. ૨ સારુ જોવાનુ અને સારું સાંભળવાનું ગયુ એટલે માનવે નુ અવમૂલ્યાંકન થયું છે અને પુદ્ગલાનુ મૂલ્યાંકન વધી ગયું છે. તેથી આજે માનવી પુદ્ગલાના પરિગ્રહ માટે દોટ મૂકે છે અને અ`તે નિરાશા ને નિસાસા મેળવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86