Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આત્મવિકાસ માટે અહ-પરના નાશ કર ૦ જ્ઞાનીને ક્ષમા, શાન્તિ નિાભતા વગેરેથી માપી શકાય છે. ક્ષમા જેનામાં આવી જાય છે, તે પ્રભુમય બની જાય છે. ઉત્તમ ઋતુ, ઉત્તમ કપડાં, મકાન, ભાજન હાય પરંતુ મનની શાન્તિ નહાય તા બધુ જ કડવું લાગે છે. “ Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલાં સાને ન હતાં; છત્રન શાંતિમય ને ધર્મમય હતું; આત્માને વિકાસ સારા થતા. આજે સાધના વધ્યાં છે. જીવન અશાંતિ અને અધી બન્યું છે. તેમાં આત્મા ગૂમ થઇ થયેલ છે. ॰ ગુરુ આપણને જે કહે તે મીઠું નથી કહેતા, પણ સત્ય કહે છે. આગમ અને અરીસા બન્ને સાચુ બતાવે. આત્માનુ રૂપ જાણ્યા બાદ તે પ્રમાણે તેને વિકાસ કરવા નિજવાણી અનુસાર યથાશક્તિ પ્રયત્નશીલ રહેવુ એ જ આત્મવિકાસને સરળ ઉપાય છે. ૦ જીવનને વિકાસ નમ્રતાથી, વિનયથી, જ્ઞાનથી, ને રાગ-દ્વેષને શેષહીન બનાવવાથી થાય છે. આ વિકાસને પ્રેમથી અવરોધનારાં કેટલાંક તત્ત્વા છે. જળની નળીમાં કચરા ભરાઈ ગયેા હાય ! જળપ્રવાહ અટકી પડે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86