Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવતારિણું ભાવના ૦ ભાવના તે ભવતારિણી છે. તેથી ભવસાગર તરીને એકમેવ સ્થાન સિદ્ધશીલાએ સિદ્ધિોમાં સિદ્ધરૂપ બની જવાનું છે. સિદ્ધગતિ સિવાય અન્ય ચાર ગતિમાં ફર્યા કરે છે. કર્મનાં જાળાં છે. વિષય-કષાયના કારમાં કેર વતે છે. તે ૦ માણસ રૂપી દેહને જેવાને નથી પરંતુ અરૂપી આત્માને જેવાને છે. રૂપીને ચાહવામાં અનંતા ભવો ગયા, હવે અરૂપીની દોસ્તી કરવાની તાલાવેલી જાગવી જોઈએ. સમાન શીલ, વિચાર અને વર્તનથી અને સમાન આત્મા–ચિત અને સંભૂતિ તો પાંચ ભવ સુધી સાથે ખૂલે છે પણ જ્યાં આદર્શ, પ્રેમ, ભક્તિ, દષ્ટિ બદલાતાં બન્નેને સથવારે તૂટી જાય છે. નિયાણું બાંધવાથી સંભૂતિ બ્રહ્મદત્ત ચકવતી બને છે ને ચિત શેઠને પુત્ર બન્યું. ૦ પૂર્વની આરાધનાથી જ આ ભવમાં આપણે આરાધના કરી શકીએ છીએ. જે સંસ્કારના ઘડતરમાં જ ઘડાય છે, અને પ્રભુની વાણી તેમના પર રસાયણ જેવું કાર્ય કરે છે. સંસ્કારે તો જનમ જનમથી સાથે આવે છે. ૦ જીવમાં સૌથી વધુ સંસ્કાર ખાવાના હોય છે. આહાર સંજ્ઞાને જીતવા માટે તપ, ત્યાગની ખૂબ જરૂર છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86