Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષણજીવી બને છે. ઈન્દ્રિાની વિઘાતક અને વિનાશક શક્તિઓ અપાર છે. તેમાં લપટાયા તો અનેક ભવના. ચકાવામાં ચિત્કારો પાડતા રખડવું પડે છે. ૦ અભ્યાસથી, અનુભવથી, આધ્યાત્મિક જ્ઞાનનાં બિંદુઓ સંગ્રહિત કરી સાગર–સમ બની, તેમાં એકાગ્રતા, લીનતા, તન્મયતા તે આત્માને ઉચ્ચ શિખરે પ્રસ્થાપિત દર્શન, જ્ઞાન અને ચારિત્ર માટે અક્ષતની ત્રણ ઢગલીઓ કરવાની છે. છેલ્લે સિદ્ધશીલા અર્ધચંદ્રાકાર બનાવવાની છે. આમાં ૧૦૮ અક્ષત હવા જરૂરી છે. પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણોનું ત્યાં મરણ થાય છે. NMMMMMMM અત્યાસ ૦ દુનિયાના અભ્યાસ માટે ઘણાં વર્ષો વાપરી નાખ્યાં તો આત્માના અભ્યાસ માટે હવે બાકીનાં થોડાં વર્ષો વાપરવાનાં છે. જ્યાં સુધી અંતરમાં ગુણ ન આવે, તેનો વિકાસ ન થાય ત્યાં સુધી તત્ત્વનો અભ્યાસ કરવાનો છે. આત્મા ગુણ બનશે ત્યારે તે બીજાના ગુણેની પરખ કરી શકશે. જ્યાં સુધી આપણી પાસે દર્શન–જ્ઞાન ને ચારિત્ર ન હોય ત્યાં સુધી આપણે બીજાનાં દર્શનછે જ્ઞાન ને ચારિત્રને જાણી શકતા નથી. manna auraavaaaaa Benester innan For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86