Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન અને ક્રિયાના સહયોગથી મોક્ષ પ્રાપ્તિ રૂપી પદાર્થોની પાછળ અરૂપી તત્વ કામ કરી રહેલ છે. અરૂપી આત્મા વગર રૂપી શરીરની કિંમત કંઈ જ નથી. જે નથી દેખાતું તે જોવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન સાથે કિયા, સ્વાધ્યાય અને ધાનની આવશ્યકતા છે. ૦ ક્રિયામાં સમગ્ન બનવા માટે જ્ઞાનના અભ્યાસની જરૂર છે. આત્માની વાત અભ્યાસથી જાણવાની-સમજવાની જરૂર છે. “સૂત” શબ્દના અનેક અર્થ થાય છે તે તે શબ્દના અર્થનું જ્ઞાન હોય તે કિયામાં અનેરો આનંદ પ્રગટે છે. શબ્દ અને અર્થને લક્ષમાં રાખીએ તે દરેક કિયા સુંદર ફળ આપે છે. , જીવનમાં લક્ષ ન હોય તે કટેકટી પ્રસંગે માનવ હામ હારી જાય છે, દામ ખોઈ નાખે છે અને તેના કામનાં કોઈ ઠેકાણાં હતાં નથી તેથી તે થાકી જાય છે જે એકને (આત્માને જાણે છે તે બધાને જાણે છે. લક્ષથી માણસ જીવનમાં આગળ વધી જાય છે. ૦ જેની આંખે સ્થિર નથી તે નિશાનને વીધી શકતું નથી. ભણવા બેસે ત્યારે મનને સ્થિર કરીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86