Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ ભણશે તો જ્ઞાન યાદ રહી જાય છે. દુધ પણ સ્થિર રહે તે દહીં બની શકે છે. જ્યાં સ્થિરતા છે ત્યાં જમાવટ છે, માટે લક્ષની આવશ્યકતા પ્રથમ છે. ૦ ધર્મને જીવનનું લક્ષ બનાવે. તેનું જ્ઞાન મેળવે. તદાનુસાર ક્રિયા કરે તો જીવન ધર્મમય બની કલ્યાણકારી બનશે. રસપૂર્વકની ક્રિયાથી ધર્મમાં રુચિ જાગ્રત થાય છે. દોડાદોડ કરી જે તે ક્રિયા કરવાથી ધર્મમાંથી રસ ઓછો થઈ જાય છે. જીવનમાં ધર્મ સમજીને વિચારીને કરવાનો છે. લક્ષ સહિત કરેલ ધર્મ ક્રિયાના મિશ્રણથી રસમય તેમજ ફળદાયી બને છે. ૦ પ્રભુ સાથેનાં લગ્ન અખંડિત છે. જયાં નથી વિગ કે વિરહ. સંસારનાં લગ્ન ખાંડનાં રમકડાં સમાન છે. 0 જ્ઞાનને લક્ષમાં લઈ ક્રિયા કરવાથી એક શ્વાસચલ્ડ્રવાસમાં કમેને મેરુ પર્વત ખડે કરે છે. આમ જ્ઞાન પ્રકાશ છે. તે પ્રકાશ અનેક કિયામાં જોડે છે ને જ્ઞાન તથા ક્રિયાના સહયોગથી મોક્ષપ્રાપ્તિ થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86