Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવકનાં અગિયાર વ્યા સ’સારમાં પ્રાણીમાત્ર આધિ, વ્યાધિ તથા ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી દુઃખી થઈ રહ્યાં છે. આ ત્રિવિધ તાપમાંથી મુક્તિ મેળવવા માટે આ પષદ્ગાપ છે, ને પછી સમાધિ, શાંતિ, મનની સ્વસ્થતા ને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સાધન આ ત્રણ તાપમાંથી મુક્તિ પામવા ત્રણ બતાવવામાં આવ્યાં છે : શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા. આ પર્યુČષણુપ માં સમાધિ પ્રાપ્ત કરવાના આ ત્રણુ રાજમાતા સ્વીકાર કરવાને છે. તે ત્રણને બીજા શબ્દોમાં દન, જ્ઞાન તથા ચારિત્રની રત્નત્રયી કહે છે. દરેક કામાં આ ત્રણની જરૂર પડે છે, પણ સમાધિ મેળવવા દરેક આગળ ‘સમ્યક’ શબ્દ લગાડવા પડે છે. આ સમ્યકત્વ સિદ્ધિઓને પાયે છે. સમ્યકત્વ વિના શ્રાવક કે સાધુ અની શકાતું નથી. તે એટલે સુધી કે માનવ પણ તે સિવાય ટ્ઠાનવ કહેવાય છે. શ્રદ્ધા એ પ્રકારની હાય છે ઃ સમ્યક શ્રદ્ધા તથા અ'ધશ્રદ્ધા. પહેલી વિવેકપૂર્ણ હાય છે, બીજી અવિવેકપૂ. એક હીરા જેવી બીજી કાલસા જેવી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86