Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ પર્યુષણ મહાપર્વની ચેજના કરી છે. અને તે ક્ષમાની સિદ્ધિ માટે પર્વના દિવસેમાં પૌષધ કરવાનું વિધાન થયું છે. ગૃહસ્થજીવનમાં સાધુજીવનના અભ્યાસરૂપ પૌષધ છે. વારંવાર વિધિપૂર્વક તે વ્રત કરવાથી આત્મા ક્ષમાધર્મના અભ્યાસી બનીને ક્ષમાની સિદ્ધિ કરી શકે છે. પૌષધમાં ૧૨ વતનું વિધિપૂર્વક પાલન કરવાનું હોય છે. શ્રી પર્યુષણ મહાપર્વમાં પૌષધ દ્વારા આત્મામાં ઉપશમભાવ પ્રગટાવી અને સાચી ક્ષમાપના કરી કૃતાર્થ બને એ જ આ મહાપર્વ પામવાનું ફળ છે. BacaanDDENDEDDENDEDOR જદીપણુમાં ક્રોધ સાથે જે અવિવેક પણ ભળે તો ભયંકર વિનાપ સજે છે. વાતવાતમાં જીદ ચાલુ થાય તે ડાહ્યા માણસે એ મૌન છે ધારણ કરી નમતું આપી દેવું હિતાવહ છે. SABATABaa જે વ્યક્તિ નમતું આપી દેવાની વૃત્તિ કેળવે તે મહાન બને છે. wwwwwwwwwww For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86