Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કર Acharya Shri Kailassagarsuri Gyanmandir પેલી તુ ખડીનુ શાક કર્યુ.. તુ.ખડી એકદમ કડવી હતી. તુ ખડીનુ શાક ખાઈ ને બધાંનાં માઢાં કડવાં થઈ ગયાં. ૦ પેલા ભાઇએ કહ્યું કે આ તુ'ખડી ઘણી નદીઓમાં સ્નાન કરીને આવી છતાં પણ મીઠી ન થઈ તે આપણું' અંતર પણ ઘણી જાત્રા કરે છતાં અંતરને શુદ્ધ ન બનાવે તા જાત્રા કર્યાના ફાયદો શું? પહેલા તા સામાયિક સમતાથી અંતરને શુદ્ધ કરવાનુ છે. • લાકે સદ્ગુણને, સારી વસ્તુઓને યાદ કરે છે; ખળવાન કે પૈસાદારને કાઈ યાદ કરતા નથી. સુંદર ફર્નિચર હાય અને સુંદર બ્લેાક હોય છતાં અંતરમાં શાંતિ ન હાય તા એ બ્લેક શુ કરવાના ? ૦ ધમાલમાં અને ધમાલમાં જીવનને પુરુ કરી નાંખવાનું નથી. જીવન જીવવામાં આત્માના પૂરેપૂરો વિચાર કરવાનો છે. આપણું જીવન રાગ-દ્વેષ-વેર-ઝેરઈર્ષા અને માનમાં પૂરુ' કરી નાખવાનું નથી પણ ધીમે ધીમે દુગુ ણીને બહાર કાઢવાના છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86