Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 56
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મની બેડીમાંથી મુક્ત બને ૦ માનવી પિતાના મનને સંસ્કારિત બનાવીને પછી યોગી બની શકે છે. યોગ વડે મન, વચન અને કાળ સુંદર સંસ્કારી બને છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મન ગ તરફ વળે છે. ૦ વિદ્યાને પણ અત્યારે તે માત્ર પૈસા કમાવવામાં જ ઉપયોગ થાય છે. વકીલે, ડોકટરો લોકો પાસેથી પૈસા કેમ પડાવવા એ તેમના જીવનનું ધ્યેય બની જાય છે. વિદ્યા વિકસવાના સાધનને બદલે વિનિપાતનું સાધન બની જાય છે. મેક્ષ એટલે મુક્તિ. કર્મની બેડીથી સંસારના દરેક છે બંધાયેલા છે. દુનિયાને મોટામાં મોટે માનવી કર્મવત્તા પાસે નાનામાં નાનું છે. મોટામાં મોટા ચક્રવતઓ પણ મુક્તિ મેળવવા માટે સંસારને તણખલાની માફક ગણીને છેડી દે છે. ૦ સૂક્ષ્મ વનસ્પતિ એટલે કંદમૂળ. તેનામાં કરોડો કરતાં પણ વધારે જીવે છે. જે આપણને દેખાતા નથી. જેમ મનુષ્યના શરીરમાં થુંક કે ઝાડે પેશાબ વગેરેમાં કરોડે કરતાં પણ વધારે જીવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86