Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરને આદેશ આજે પ્રભુના જન્મ બાદ ઉત્તરોત્તર જે વૃદ્ધિ થતી ગઈ તેનુ સ્મૃતિ ટ્રેંકાણમાં વર્ણન કરવામાં આવે છે. તે છેવટે દીક્ષા-સૌંયમ માર્ગ ગ્રહણ કરે છે ને ઘાર તપશ્ચર્યાં કરે છે. પારાવાર અનુકૂળ ને પ્રતિકુળ ઉપગે સમભાવે સહુન કરે છે. તેમનામાં નથી રાગ કે નથી દ્વેષ, ફક્ત સમરસના પ્રવાહ તેમના દિલમાં વહી રહ્યો છે. પછી તેમને સાધના આદ કેવલ જ્ઞાનની સિદ્ધિ થાય છે. ત્રણ કાળનું જ્ઞાન પ્રત્યક્ષ અને છે. ત્યાર પછી જીવેાના કલ્યાણ તથા ઉદ્ધાર માટે દેશના પ્રવચન આપે છે. અગિયાર બ્રાહ્મણુ પ્રકાંડ વિદ્વાનો ગને કારણે આવે છે. તેએ મહાવીર ભગવાનની ભવ્યતા જોઈ આશ્ચય - ચિકત થાય છે. આજ સુધીની નાશ ન પામેલ શંકાઓને પ્રભુ સ્પષ્ટ અને સરળ વાણીથી દૂર કરે છે. અને તેઆ પ્રભુના પ્રથમ અગિયાર ગણધર શિષ્યેા મને છે. તેઓને જે સમજાવવામાં આવ્યું તેના નિરૂપણને ગણધરવાદ કહે છે. તેનુ ં આજે હજારેાની વચ્ચે તાદ્દશ્ય વર્ણન કરવામાં આવશે. તે વખતે આજની જનતાના મનમાં ઘર કરી ગયેલ શકાઓ દૂર થાય છે. ધર્મ, આત્મા, પરમાત્મા, પુનર્જન્મ, કર્મ, દેહ વગેરેના સરસ ખ્યાલ આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86