Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ પવ છે. તેમ જૈનાનુ લેાકેાત્તર પૂર્વ પર્યુષણ છે. ત્યાં મન, વચન, કાયાની ત્રિવિધ શુદ્ધિ થાય છે. પર્યુષણને અર્થ પરમાત્માની ઉપાસના-સાધના. તેને અડ્ડાઈધર પણ કહે છે. ‘ધર' એટલે પકડવું. હિન્દી ને મરાઠીમાં તેમજ સંસ્કૃત ને પ્રાકૃતમાં આ અથ છે. અડ્ડાઈધર એટલે સ'વત્સરીને પકડવી. સૉંવત્સરી પર્યુ ષષ્ણુપવને પ્રાણ છે. તે પ્રાણપ્રતિષ્ઠા પહેલાં સાત દિવસમાં ત્રિવિધ શુદ્ધિ અર્થે તૈયારી થાય છે. તેમાં દુષ્ટ વિચારાને સદ્વિચારથી દૂર કરવાના છે. ઈર્ષ્યા પ્રમાદભાવથી, ક્રોધ ક્ષમાભાવથી, લાભ દાનયાથી અને અહંકાર સરળતાથી દૂર કરવાનાં છે. પર્યુષણુપ' એટલે તપ, ત્યાગ ને સ’યમના ત્રિવેણી સગમ, તેમાં સ્વ પવિત્ર અને છે ને સર્વેને ક્ષમાપના આપી પવિત્ર મનાવે છે. પર્યુષણુપમાં તપશ્ચર્યાને મુખ્ય સ્થાન મળેલ છે. શરીરના તથા મનના રાગેશને અને વિકારાને દૂર કરનાર તપશ્ચર્યા છે. અગ્નિ જેમ કચરાને માળી નાંખે છે તેમ પેટના કચરાને તપશ્ચર્યા ખાળી નાખે છે. ધમ કરવા માટે શરીર એ પહેલુ સાધન છે, તપશ્ચર્યા શરીરનુ એઇલિંગ કરે છે. મન, શરીર અને આત્મા મજબૂત હોય તેા ધ શુદ્ધ થાય. સેાજાવાળાને, ડાયાબિટીસવાળાને, ચામડીના રોગીને તથા કેન્સરના રાગીને આયખિલ નિરાગી મનાવે છે.. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86