Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવવાને દઢ નિશ્ચય કરી ન કરવા જેવાં પાપ ન થાય તેની કાળજી રાખવી. અનન્તાનઃ મહાતારક દેવાધિદેવ પરમકૃપાળુ પરમાત્માની પરમકૃપાથી આ અપૂર્વ અવસર આપણને પ્રાપ્ત થયું છે તેનાથી કોઈ એ વણ વંચિત રહેવું નહીં. જિનાજ્ઞાવિરુદ્ધ પ્રમાદવશ કાંઈ પણ લખાયું હોય તો શ્રીસંઘની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુકકડમ.આ કાળમાં ભાઈઓને ભાઈઓ સાથે મોટા પ્રમાણમાં ખૂબ જ વેર હોય છે તેમજ કુટુંબમાં રહેતી વ્યક્તિઓ સાથે તેમજ નિકટના સ્નેહીઓ સાથે વધુ વેર–ઠીમનસ્ય જોવામાં આવે છે માટે સહુએ વેરની પરંપરા જિનાજ્ઞા સમજીને અપૂર્વકરણ કરીને દૂર કરવી જ જોઈએ, નહીંતર તમારા આત્માની શુદ્ધતા થશે નહીં. આંખમાં આંસુઓની સાથે ભયંકર પશ્ચાત્તાપ કરીને ક્ષમાપના ચોકકસ કરશે એ જ મારી નમ્રાતિનમ્ર વિનંતી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86