Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુની ભક્તિ તે ઉત્તમ ત્યાગ છે, તપ છે. તે ક્ષ–માર્ગ સાધક છે. સમ્યક દર્શન તે આવશ્યક છે. તે વિના આરાધના નહિ. પ્રવચન પ્રભાવના તે મોક્ષમાર્ગની. પ્રભાવના છે. પ્રવચન પ્રતિ વાત્સલ્ય તે પ્રભાવના છે. તત્વજ્ઞાન તરફ અપૂર્વ વાત્સલ્ય તે તીર્થંકરનું બહુમાન છે. - પ્રવચન પ્રભાવને પરમાત્માને રસ્તે દર્શાવનાર છે. પ્રમાદરહિત આવશ્યક ક્રિયાનું પાલન તે અપરિહાર્ય માર્ગનું પાલન છે. જીવનમાં જેટલી બને તેટલી પરમાત્માની ભક્તિ કરે. સંસારનું ફળ સંસારનું પરિભ્રમણ છે. જયાં ત્યાગ છે, ત્યાં પરિભ્રમણ નથી, ત્યાગ નહિ તે કઈ સાર્થકતા નહિ. સ્વપ્નમાં ભેગની આશા ફળતી નથી.. સ્વપ્નમાં તૃપ્તિ તે આભાસી છે. તે દુઃખની અનંતી પરંપરા સજે છે. મુલ્લાં ફખરૂદીન...ખૂબ ગરીબ. પૈસાની માળા જપ્યા કરે ભાગ્ય વિના કાંઈ થાય નહીં. | મુલ્લાને રાત્રે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તે લેટ્રીન ગયા. ગામ બહાર જવાનું. ત્યાં ટેવ પ્રમાણે જમીન દવા લાગ્યા. અંદર સેનાનો ચરૂ. મુલ્લાં તે આનંદમાં ગરકાવ થઈ ગયા. સ્વપ્નમાં આનંદ! ત્યાં એક બાવાજી નીકળ્યા. સેનું જોઈ મન ચઢ્યું. તેણે કહ્યું : For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86