Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 30
________________ પડયા. મિત્ર મ`ડળ તા આ જોઈને ગભરાયા. એક પછી એક યાંથી ભાગ્યા અને પેાતાના સ્થાને પહેાંચ્યા. ધન્ય છે એ આત્માને, હતાં એ વરરાજા. તે અન્યા ક્ષણમાં મહારાજ. જે થાડા સમય પહેલાં લગ્નની ચારીમાં ફેરા ફર્યાં હતાં તે અત્યારે જાણે નાણુની પ્રદક્ષિણા ફરી ચૂકયાં અને બન્યા એ અણુગાર. નૂતન મુનિ આચાય ચંડરૂદ્રાચા'ને કહે છે “હે ગુરુદેવ, આપે મને દિક્ષા તે આપી. પણ આપણે અહીંથી અત્યારે જ વિહાર કરીએ, નહીતર મારા સગાં કુટું॰એ હમણાં જ આવશે અને ધમાલ મચાવશે. આપને અને મને બન્નેને હેરાન કરશે. મને પાછે લઈ જશે. માટે જ અત્યારે વિહાર કરીએ. ’ગુરુદેવે કહ્યું હું વિનયવંત, 66 તું જીવે છે કે મારી આંખે બરાબર દેખાતુ નથી. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભેાજનશાળા – પાલિતાણા ઃ છેલ્લાં પીસ્તાલીસ વર્ષથી શ્રી સિદ્ધગિરિની યાત્રાર્થે પધારતા સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાની યથાશક્તિ ભક્તિ કરી રહેલ છે. ચામાસામાં પણ ભેાજનશાળા ચાલુ રહે છે તેથી તેને મેટી ખાટ પડે છે. –: મદદના પ્રકાર :(૧) કાયમી સહાયક તિથિ રૂા. ૫૦૧] (૨) કાયમી સહાયક (આખી તિથિ) રૂા. ૨૫૦૧] (૩) રૂા. ૫૧) શ્રી ભક્તિ ખાતે આપનાર ગૃહસ્થના નામથી પૂ. સાધુ-સાધ્વીજીની એક વખતની ભક્તિ કરવામાં આવશે. સાધુ પણ વૃદ્ધ દે. કઈ રીતે વિહાર કરીશું ? ” આપને હુ... ખ ભે લઈ જઇશ. અને આપને કાઈ પણ જાતના વાંધે ન આવે તે પ્રમાણે સાચવીને લઈ જઈશ.” ગુરૂ મહારાજે કહ્યું “તમે પહેલા રસ્તા જોઈ આવે. પછી વિહાર કરીએ. ” શિષ્ય રસ્તા જોઇ આવ્યા અને કહ્યું કે ખરાખર છે. એકદરે સારા છે. ચિંતા જેવુ નથી. આપને હું ખભે લઈ જઈશ. અને ગુરુ શિયએ વિહાર શરૂ કર્યાં! ભયંકર ધનવે.ર રાત્રિ છે ખાડા ટેકરાવાળે માગ છે. ચેામેર અંધકાર છવાયેલા છે. ગુરુદેવને ખભે બેસાડીને વૃદ્ધ મુનિ સાથે ધીરે ધીરે માર્ગમાં ચાલ્યાં જાય છે. સાગળ જતાં મુનિના પગ એક ખાડામાં પડયો. ઉપર બેઠેલાં ચડરૂદ્રાચાય ને ક્રોધ ભભુકી ઉઠયો. શિષ્યને કહ્યું “ જો તા નથી ! હમણાં પત તા તને અને મને બન્નેને વાગત.” શિષ્ય મૌન રહ્યો. છતાં ગુરુદેવને કઇ ખાધા ન પહેાંચે તેવી ભાવનાથી ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યા. થોડા આગળ ગયા ન ગયા ત્યાં તે એક મેટા પત્થર સાથે અથડાયા. ત્યારે આચાર્ય ગુસ્સે થઇ પણ વણાંક ] : જૈનઃ શિષ્યના મસ્તક પર દાંડા માર્યાં. અને ખેાલ્યા, “તમે શું આવેા જ રસ્તે જોયા તા ? અને ચાલતાં પણ નથી આવડતું, આખા ફૂટી ગઇ છે ? આટલા માટે પત્થર છે તે પણ દેખાતા નથી ? ચાલ સીધેા ચાલ.'' જી ગુરુદેવ, સાચવીને ચાલીશ.” શિષ્ય ચાલ્યા જાય છે. માથા પર લાગેલા દાંડાના મારથી લેાહી નીકળતું હતું. કપડાં લેાહીથી ખરડાવા લાગ્યા. શાંતભાવે વિનય અને વિવેકપૂર્વક ગુરુદેવને કાઇપણ જાતની ખાધા ન પહેાંચે તેવી ભાવનાથી ચાલ્યાં જાય છે. અડધે સુધી પહોંચ્યા ત્યાં તેા નૂતન મુનિના હૃદય ભાણુમાંથી દિવ્ય પ્રકાશ ઝળહળી ઉઠયા. tu cung sinh dục nam. શ્રીસધની એક અને અજોડ સંસ્થા } ] ] » `ll ann _ ' પર ' ' ' ' ' ' . (૪) આપ નાની રકમ અગર અનાજ આપી શકે છે. આપની ભાવના મુજબ ઉદાર ફાળે આપી સ`સ્થાના કાર્યમાં મદદ કરશેા. વિસ્તૃત માહિતી માટે મળેા ચા લખાઃશ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભાજનશાળા-પાલિતાણા -: શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભેાજનશાળા :C/o. શા. રસિકલાલ મેાહનલાલ કાપડ બજાર, પાંચકુવા, રેલ્વેપુરા, અમદાવાદ. [ Ye

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138