________________
ભગવાને પ્રરૂપેલી અને આચારમાં મૂકેલી અહિંસા અંતઃ અને બાહ્ય બંને સ્વરૂપ સારી રીતે આપણે સમજી શકયા હેત તે આપણી અહિંસા તેજસ્વી હેાત, અને આપણે કાયર ન દેખાત.
તપશ્ચર્યાના ઉત્તમ હેતુ તેા રસના ઈન્દ્રિય ઉપર કાજી મેળવવાના છે અને તે કાબુ જીવનમાં જેમ વધારે કેળવાય તેમ સયમ વધારે રાખી શકાય. એક દિવસ ન ખાવુ, અને ખીજે દિવસે દશગણી ચીજો ખાવી, એમાં તપની મહત્તા નથી, સામાન્ય રીતે રસના ઈન્દ્રિય ઉપર સજ્જડ કામુ આવે તે જ કરેલા તપની સફળતા છે.
આવુ' પવા ધિરાજ માંગલિક વ વ માં એક જ વખત આવે છે, માટે તે સ`પૂર્ણ પણે હૈયાના શુદ્ધ ભાવથી ઉજવવું, ધાર્મિક ક્રિયાએ ઉત્સાહપૂવ ક કરવી, અભેદ દૃષ્ટિથાય, સજીવ ત્યે મૈત્રીભાવ રહે અને સતત આત્માભિમુખ ઉપયાગ રહ્યા કરે તે પ્રકારે મનને જોડવાથી શ્રી પર્યુષણ નું સુંદર આરાધના કરી શકાશે.
泡泡豬豬
Top-Most Shopping Centre For Better Selections in:
* Raymond Dinesh Dhariwal Digjam ~ Gwalior.al-Imli Wool & Tery-Wool Suitings & Terylene Terycat Shirtings Sha Hirachand Vanechand & Co.
Wholesale & Retail Cloth Merchants
HIREPETH,
HUBLI (Mysore State)
Phone : 3174
અલ્લા ૫૪ ]
Sto‹ kists of: Mafatlal Tata, group of Mills, Davangere. Mettur Mulls & Long Cloth, Calico, Binny & Fabrics of Renowned Mills.
With Best Compliments Of:
SHA GANESHMAL PRAGCHAND & Co., FANCY GOODS and GENERAL MERCHANTS 26|409. HOSPITAL LANE, RAJA STREET,
COIMBATORE 641001
Phone 34644
જૈન :
VERY DAY [ રયુ ષણાંક