Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ જ વાસ્તવિક ન હોવાથી તેનાથી પ્રભૂહનો સંક્ષય થાય છે અને પ્રત્યક ચૈતન્ય પ્રાપ્ત થાય છે : એ થનમાં કોઈ જ તથ્ય નથી. ____तस्य वाचकः प्रणवः (१-२७) । तजपस्तदर्थभावनम् (૨-૨૮) તત પ્રત્યેતનાયિકમોડાયિામાવશ (૧-૨) આ પ્રમાણે પાતગ્રલયોગસૂત્રોમાં પતગ્રલિએ ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે. વિશિષ્ટગુણસંપન્ન પુરુષ(ઈશ્વર)ના પ્રણિધાન(મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વકના ધ્યાન)થી મહાફળની પ્રાપ્તિ થતી હોવાથી–પરમાત્માનો વાચક પ્રણવ(ઓકાર) છે. તેના અર્થનું પરિભાવને તેમનો જપ છે. તે જપથી પ્રત્યચેતના(જ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે અને અંતરાયોનો(વિઘ્નોનો) અભાવ થાય છે... આ પ્રમાણે જે પતંજલિએ કહ્યું છે તે યુક્ત છે. ૧૬-૮ BAXARELAGE પરમાત્માના જાપથી જેનો સંક્ષય થાય છે-તે પ્રચૂહનું નિરૂપણ કરાય છે प्रत्यूहा व्याधयः स्थानं, प्रमादालस्यसम्भ्रमाः । सन्देहाविरती भूम्यलाभश्चाप्यनवस्थितिः ॥१६-९॥ વ્યાધિ, સ્થાન(સ્વાન), પ્રમાદ, આલસ્ય, સખ્રમ, સદેહ, અવિરતિ, ભૂમ્યલાભ અને અનવસ્થિતિ : આ પ્રવૂહ-વિઘ્નો છે.” આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. પાલયોગસૂત્રમાં અંતરાયસ્વરૂપે વર્ણવેલા એ પ્રતૂહોનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. “ચાથિસ્યાનસંશયપ્રમાતા అలల లల లలలలలో అందలంద్యాల

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58