Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ આવિર્ભૂત બને-એવી ભાવનાથી તે તે અનુષ્ઠાનો થાય તો તે અનુષ્ઠાનો દૃઢ પ્રણિધાનથી સદ્ગત બને છે, જે ચોક્કસ જ મોક્ષને પ્રાપ્ત કરાવનારાં બને છે. તેથી ‘સ્વામીનો અનુગ્રહ મોક્ષપ્રાપક છે.’ એમ માનનારાએ સ્વામીના ગુણના રાગની પ્રધાનતા(મુખ્યતા)એ તે તે અનુષ્ઠાન કરવાં જોઈએ. અંતે પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ અનુષ્ઠાન કરી પરમાત્મપદને પ્રાપ્ત કરવા પરમાત્માના અનુગ્રહના ભાજન બની રહીએ એ જ એકની એક અભ્યર્થના. ।।૧૬-૩૨॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायामी शानुग्रहविचारद्वात्रिंशिका. ૫૨ -

Loading...

Page Navigation
1 ... 55 56 57 58