________________
છે. પરમાત્મા અસર્વગત છે પરંતુ વિભુ નથી-એમ જૈનો માને છે અને તે જ પરમાત્મા પ્રતિક્ષણભઙ્ગર છે-એમ બૌદ્ધો માને છે. આ પ્રમાણે ઈશ્વરતત્ત્વમાં તે તે દર્શનકારોએ સ્વરૂપનો ભેદ જણાવ્યો છે.
એ રીતે તે તે દર્શનાનુસારે પરમાત્મા-ઈશ્વરમાં જે વિશેષની કલ્પના કરાય છે, તે પણ નિરર્થક છે અર્થાદ્ નામનો ભેદ તો અકિચિત્કર છે જ પરંતુ ઉપર જણાવ્યા મુજબ જે સ્વરૂપભેદ જણાવ્યો છે, તે પણ નિરર્થક છે : એ પ્રમાણે હું માનું છું. ૫૧૬-૧૯૫
AK
ઉપર જણાવેલી કલ્પનાની નિરર્થકતાનું જે કારણ છે તે જણાવાય છે
विशेषस्यापरिज्ञानाद्, युक्तीनां जातिवादतः । પ્રાયો વિરોધતઐવ, પામેતાવ્ર માવતઃ ।।o૬-૨૦ના
“મુક્ત, બુદ્ધ વગેરે દેવતાના વિશેષનું જ્ઞાન; પ્રત્યક્ષથી થતું ન હોવાથી, અનુમાનો જાતિવાદના કારણે અનુમાનાભાસસ્વરૂપ થવાથી તેમ જ વેદાંતી અને બૌદ્ધાદિની વાતોમાં પરસ્પર વિરોધ હોવાથી અને ક્લેશાભાવસ્વરૂપ ફળમાં કોઈ ભેદ ન હોવાથી દેવતામાં કરેલી વિશેષની કલ્પના નિરર્થક છે.'' આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે તે તે દર્શનકારોએ ઈશ્વરમાં અનાદિશુદ્ધતા, સર્વગતત્વ... ઈત્યાદિ જે વિશેષની
૩૩