Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 13
________________ સ્થાન ને સંભાળ અસર થાય છે. એમાંની કેટલીક કૃતિઓ તે વિશ્વવિખ્યાત માઈકલ એજેલનાં પુતળાંઓની હરિફાઈમાં પણ બરાબર ઉભી રહી શકે તેમ છે. આ સ્થળની બીજી મહત્તા એ છે કે આર્યસંસ્કૃતિની ત્રણે શાખાઓ-ઔદ્ધ, હિન્દુ અને જૈનને તે પવિત્ર સંગમ છે. આ સંસ્કૃતિને ત્રિવેણી સંગમ ભાગ્યે જ બીજા કઈ સ્થળે થયો હશે. સ્થાન ને સંભાળ લતાબાદથી નવ માઇલ, ઔરંગાબાદથી ચૌદ માઈલ ને ખુલદાબાદથી ત્રણ માઈલ છેટે એક પશ્ચિમાભિમુખ પથરાયેલી ટેકરીમાં આ ગુફાઓ કોતરાયેલી છે. લગભગ સવા માઈલના વિસ્તારમાં બધી મળીને ૩૪ ગુફાઓ આજે ત્યાં જોવામાં આવે છે. એમાં ૧ થી ૧૨ સુધીની ગુફાઓ બૌદ્ધની છે. ૧૩ થી ૨૯ સુધીની ગુફાઓ બ્રાહ્મણની છે અને ૩૦ થી ૩૪ સુધીની ગુફાઓ જેની છે. આની નિકટમાં છલુરા અથવા વેસળગામ હોવાથી એજ નામે આ ગુફાઓ પ્રસિદ્ધ છે. • | મુસલમાનોની ચડાઈ વખતે આ મંદિરનું કેટલુંક કામ ખંડિત થયું છે ને કુદરતના આક્રમણે પણ તેમાં ઉમેરો કર્યો છે. પરંતુ આજે તેના અધિપતિ નિઝામ સરકાર એનું સાચું મૂલ્ય આંકી ભારે ખર્ચથી એની સંભાળ લઈ રહ્યા છે. આ ગુફાઓની દેખરેખ રાખવા એક રક્ષક અધિકારી (ક્યુરેટર) તથા બીજ નોકરીની તેમના તરફથી નિમક થયેલી છે. પ્રવાસીઓને જોવાની અનુકૂળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66