________________
ગુફાઓનાં નામ : વિદ્વાનોએ આપણું દૃષ્ટિબિંદુથી એનો અભ્યાસ કરી જુદી જુદી ભાષામાં એનું એકેય સ્વતંત્ર પુસ્તક તૈયાર કર્યું નથી અને એથી આ સ્થળે તેનું જરા વિસ્તારથી વર્ણન કરવાની જરૂર લાગે છે.
ઔરંગાબાદ કે ખુદાબાદથી પાકી સડકના માર્ગે આવેલ પ્રવાસી પહેલવહેલો ગુફામંદિરના દક્ષિણ છેડે આવે છે જ્યાંથી બૌદ્ધગુફાઓ શરૂ થાય છે. ત્યાંથી આગળ વધતાં અનુક્રમે બ્રાહ્મણ અને જૈન ગુફાએ આવે છે. એ દરેક ગુફાને નંબર આપેલ છે. ત્યાંની કેટલીક ગુફાઓ અપવાદ ગણતાં ઘણું ખરી ગુફાઓનાં જુદાં જુદાં નામ પ્રચલિત છે. તે નામે નીચે મુજબ છે –
ગુઓનાં નામ : ગુફાઓઃ
નામ, ૧ થી ૪
••ઢેડવાડા
...મહારવાડા, ૬ થી ૯
વિશ્વકર્મા–પડી
...દોથલ
•તીથલ :બ્રાહ્મણ ગુાએ
નામ,
નં.
રર રર ?
રાવણુ-કાકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com