Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 25
________________ રત્નપાણિ રત્નભૂતિ રાપાળ અચિરકેતુ વજુગલ વજપાણિ વજસત્વ વિકૌતુક વિનાયક બોધિસોની મૂર્તિઓની ઓળખાણ વિરૂપાક્ષ વિશુદ્ધચારિત્ર શ્રીગર્ભ સતતસમિતાભિયુક્ત સદાપરિભૂત સર્વાર્થનામ સામન્તભદ્ર સારસ્વત પ્રિયદર્શન એમાં અવલોકિતેશ્વર અથવા પદ્યપાણિ જે દિવ્ય પ્રેમનું સ્વરૂપ છે અને મંજુશ્રી અથવા વજપાણિ જે દિવ્ય જ્ઞાનનું સ્વરૂપ છે તે બે અહીં દ્વારપાળ તરીકે જણાય છે. અવલોકિતેશ્વરના મસ્તક પર જે મુગટ હોય છે તેમાં અમિતાભ બુદ્ધની મૂર્તિ હોય છે ને તેમના એક હાથમાં પડ્યા હોય છે. વજપાણિ અથવા મંજુશ્રીના મુગટ પર ચત્યની નિશાની હોય છે ને તેના એક હાથમાં વજ હોય છે. આમાંના જુદા જુદા બોધિસત્વેને જુદા જુદા ભાગમાં જુદી જુદી રીતે વિકાસ થયો છે. દાખલા તરીકે મંજુશ્રીને જાવામાં, વિકૌતુકને નેપાળ અને ટીબેટમાં. એકલા વિકૌતુકમસિમા ૧૦૮ નામ ને ભિન્ન ભિન્ન સ્વરપે ત્યાં ખીલ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66