________________
૨૨
શૈવધમ ના દક્ષિણમાં વિજય
જૈનધમ દક્ષિણમાં જોર પર આવ્યા ને અનેક રાજાઓને તે પેાતાના ધર્મોમાં લઈ શક્યા. આ વખતે શૈવધર્મે પણ દક્ષિણમાં પ્રવેશ કર્યાં ને તેના પ્રચારની તૈયારીઓ કરવા માંડી. કુમારિલ ભટ્ટ તથા શ્રી શંકરાચાયે જૈન ધમ સામે મારચા માંડવા તેમાં કેટલાક અંશે તે સફળ થયા.. પછી . સ. ૧૧૧૯ માં દ્રાવ્ડિ દેશમાં રામાનુજ આચાયના જન્મ થયા ને તેમણે શંકરાચાયના સિદ્ધાંતા તથા જૈનધર્માનું ખંડન કરી વૈષ્ણવ ધમ પ્રચલિત કર્યાં. આજ અરસામાં બસવ નામના બ્રાહ્મણે લિંગાયત પંથની સ્થાપના કરી ને જૈન રાજા ખીજલને ભીમા નદીના કિનારે ઝેર. દીધું. ખીજા પણ ઘણાં ખુનખાર ધ યુદ્ધેા થયાં ને તેમાં અંતે બારમા સૈકામાં શવધમ વિજયવંત થયા. આ કાળમાં શૈવધર્મે દક્ષિણમાં શુક્રાદિ કાયા છે તથા મહાન મંદિરા આંધ્યા છે, જેમાં ઈલુરાના ગુફામંદિરના સમાવેશ થાય છે.. બ્રાહ્મણની બધી ગુફાઓ માદર તરીકે જ કારાયેલી છે તે તેમાં હિંદુધર્મની એ મહાન શાખા શૈવ તથા વૈષ્ણવ ધર્માંના ઘણા ખરા દેવદેવીઓનાં મૂર્તિવિધાન છે.બૌદ્ધગુફા કરતાં આ ગુફાઓ વધારે માટી, વધારે ભવ્ય ને ઉચ્ચજાતિના શિલ્પકામવાળી છે.
તેરમી ગુફા ઃ
૧૩ નખરની ગુઢ્ઢા તદ્દન સાદા આરા છે. એક વખત કદાચ તેના ધર્મશાળા તરીકે ઉપયોગ થતા હશે. તે વટાવીને ચૌદમી ગુઢ્ઢા આગળ જવાય છે.
ઐાદમી ગુફા): રાવણ-કાઢ
આ ગુફાની આગળ વિાળ વનાના રંગમડપ છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat