Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 34
________________ જૈન તથા શૈવ ધર્મના ઇતિહાસ ૨૧ જૈન તથા રાવ ધર્મના ઈતિહાસ. બ્રાહ્મણુ ગુફા બૌદ્ધ ગુફાએથી ૪૦ વારના છેટેથી શરૂ થાય છે. તેનું કામ લગભગ સાતમા સકાથી શરૂ થઈ બારમા સકા સુધી ચાલ્યું છે. સ્થાપત્ય ને શિલ્પ બૌદ્ધ ગુફા કરતાં અહીં ઘણાં જ વધારે વિકાસ પામેલાં જાય છે. આદુ ધર્મની શરૂઆતથી સાતમા સૈકા સુધી તેને જે ઇતિહાસ આપણે જોયે તેમાં થાડી ખાખત ઉમેરી આગળની ગુફાઓ માટે ઐતિહાસિક સામગ્રી મેળવી લઇએ. મુદ્ધ ભગવાનની પણ પહેલાં પાર્શ્વનાથથી જૈન ધમ પ્રચાર પામ્યા હતા ને તેમાં શ્રી મહાવીરે પેાતાના અદ્ભુત ત્યાગ તે જ્ઞાનથી નવા વેગ આણ્યા હતા. આ ધમની સાથે સાથે તે પણ જોર પર આવ્યા હતા તે આમ મે ધર્મના આક્રમણથી બ્રાહ્મણધર્મ છેક નિષ્ફળ · મની ગયા હતા. એ સમયમાં જૈન ધર્મે ખુબ સ્તૂપો ખાંધ્યા હતા, ને ગુફાએ પણ કારી હતી. ખડક માંથી પ્રચંડ મૂર્તિએ કારવાનું તથા અત્યંત મનેાહર જિનપ્રાસાદો બાંધવાનું કામ પાછળથી શરૂ કર્યું હતું. મથુરાના સ્તૂપ, ખારવેલની તથા ધરિસંહની ગુફાએ, શ્રાવણ ખેલ્યુલા, ચેન્નુર તથા કારકલની પ્રચંડ મૂર્તિએ અને શત્રુંજ્ય, ગીરનાર, આયુ, રાણકપુર વગેરેના મંદિરે એ સમયની આજે પણ યાદ દેવડાવે છે. સાતમા સૈકામાં બૈધમના અસ્ત થયા પછી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66