________________
ઔદ્દાનું મૂર્તિવિધાન
ગર્ભદ્વારની બહારના દ્વારપાળ પણ ખરાખર ચમ્મરધારીએાનીજ પ્રતિકૃતિ છે. તેમના માથાપર ગાંધયુગલ પુષ્પમાળ લઇને ઉડી રહ્યાં છે. રંગમડપમાં ધ્યાનમુદ્રાવાળી અદ્દભગવાનની ઘણી મૂર્તિઓ છે. દરેકની આજુબાજુ પરંતુ ચમ્મરધારીની વચ્ચે વચ્ચે જમણા હાથમાં પુષ્પને ધારણ કરતી સ્ત્રી-પરિચારિકાઓ પણ છે. ઉત્તર દિશાના દ્વારપાળ સામે રગમ ડપમાં એક સ્ત્રીની પ્રચંડ મૂતિ કારેલી છે જેના સધળા પેાશાક વગેરે દ્વારપાળ જેવાંજ છે. એની આજુબાજુ બે સ્ત્રીઓની નાની મૂર્તિઓ છે જેમણે જમણા હાથમાં કમળ ધારણ કરેલ છે. આ મૂર્તિ યુદ્દ ભગવાનની માતા માયાદેવીની કે તેમની પત્ની યશેાધરાની છે, અથવા તા તાંત્રિકકાળની કાઇ દેવીની છે તે કહી શકાતું નથી.
૧૨
અહીં તથા હવે પછીના બીજા વિહાર તથા ચત્યામાં જે સંખ્યાબંધ મૂર્તિઓ કારેલી છે, તેને સમજવા માટે બૌદ્ધ ધર્મના મૂર્તિવિધાન તરફ દષ્ટિપાત કરવા જરૂરી છે.
બૌદ્ધોનું મૂર્તિવિધાન
મુદ્દ ભગવાનની મૂર્તિ મુખ્ય બે પ્રકારની છે. એક યુદ્ધની એટલે સંપૂર્ણ જ્ઞાન પામેલાની ને બીજી મેાધિસત્ત્વની એટલે સંપૂર્ણ જ્ઞાન પામ્યા પહેલાંની. ખીજી રીતે કહીએ તે ગુરૂદશામાં ખુદ્દની અને રાજવીદશામાં ખેાધિસત્ત્વની. બુદ્ધુ એટલે મહાજ્ઞાની, ધમચક્રવર્તી. તેમનું કપાળ ભવ્ય ને વિશાળ હોય. તેની મધ્યમાં એક ચિહ્ન (ઉ) હાય . જે તેમના પ્રજ્ઞાનેત્રની સત્તા સૂચવે. મસ્તકના મધ્યભાગ ઉન્નત- હાય ઉષ્ણીશ ) જે મહાજ્ઞાનીની સત્તા જ્યાવે. વાળ ગુંચળાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com