Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 35
________________ આત્માર્થે તો કરવું જ. આત્માનો જ વેપાર-સત્સંગ. આ સંસાર જેવું ખોટું કોઈ નથી. આખું જગત ત્રિવિધ તાપથી બળે છે. સુખ કયાં છે? બધાં તોફાન છે, મહા દુ:ખરૂપ છે. અમે તો બીજું કંઈ કહેતા નથી. આત્માની વધારે સંભાળ રાખજો. આત્માની કાળજી સમાગમ, પરિચય કરો. છ પદ'નો પત્ર વીસ દોહા વગેરે ભણજો. કોઈ સાથે આવશે નહિ. મારો આત્મા જ કામનો, તે એકલો જ કામનો છે. આત્માર્થે કર્યું, તે હિતાર્થે કર્યું, તેજ લેખામાં. માટે આત્માનો સત્સંગ કરવો ઘટે. (પાના નં. ૪૮૦)

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106