Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 630
________________ પ્ર૦ ૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં ગૃહસ્થને ચરવળે, મુહપત્તિ આદિ વિધાન] ‘દેહરજોહરણ ( ચરવળા )—મુખવસ્ત્રકા' વગેરે પ્રતિક્રમણનાં સાધના, ‘તત્’ એટલે ‘તેમાં’ અને ‘પિત‘ એટલે યથાયેાગ્ય વાપરવારુપે અર્પણ કર્યાં. છે જેણે તે (આત્મા) ‘તદર્ષિતકરણ’ કહેવાય. અર્થાત્-પ્રતિક્રમણ કરતાં સારી રીતિએ યથાસ્થાને ધારણ કર્યાં છે શરીર-રજોહરણાદિ ઉપકરણ જેણે’–એવા અર્થ સામાન્યતયા પ્રતિક્રમણ કરનાર દરેકને અંગે તે પાઠની ટીકામાં કર્યો છે; આથી શ્રાવકે પણ મુહપત્તિ, ચરવા વગેરે રાખવાં જ જોઈએ એમ નક્કી થાય છે. તે ઉપરાંત ‘જ્ઞો મુદ્દોશિક અહહેન્દ્રિત્તા થૈર્ન વેર, તો નહૐ તલ પાયઋિä' અર્થાત્~‘ જે મુખવઅિકા પડિલેહણૢ કર્યાં વિના વંદન આપે (વાંદણાં દે); તેને ‘ગુરૂ'પ્રાયશ્ચિત્ત લાગે—એમ વ્યવહારસૂત્રમાં કહેલ છે. (અહીં ‘ગુરૂ' પ્રાયશ્ચિત્ત વાચક પારિભાષિક શબ્દ છે. ) વ્યવહારચૂલિકામાં પણ ‘પોલદલજાવ કવિત્તુ મળાય મુસિએપમા તો સીદ્દો શિક્પોટ્ટ્।' અર્થાત્પૌષધશાળામાં સ્થાપનાચાર્ય સ્થાપીને, મુહપત્તિ પડિલેહીને પછી સિંહુ નામના શ્રાવકે પૌષધને ગ્રહણ કર્યાં.’-એમ કહેલ છે, વ્યવહારસૂર્ણિમાં પણ કહ્યું છે કે - ભાવા પૌષધાદિ કરે.” sha “ પાવણ મોજૂળ, જિત્તા મુદ્દìત્તિત્રં । વચાવિયુદ્વીપ, રે, ગેસવાળ ॥૨॥ " પ્રાવરણ (ઉત્તરીય) ઉતારીને, મુખવસ્ત્રિકા લઈને વસ્ત્ર અને કાયાની શુદ્ધિપૂર્વ ક ઇત્યાદિ આગમ ગ્રંથાનું પ્રમાણ હાવાથી શ્રાવકે પણ સવાર-સાંજ મુખવસ્ત્રકા-ચરવળા વગેરે ઉપકરણા લઈને, વિધિપૂર્ણાંક પ્રમાન વગેરે કયુ હાય તેવા સ્થાને પ્રતિક્રમણ કરવું કોઇ પ્રસ ંગે એવી જગ્યાના અભાવે તેા અન્ય સ્થાને પણ કરી શકાય. Jain Education International સાક્ષીપૂર્વક કરેલું' અનુષ્ઠાન અત્યંત દૃઢ થાય છે, માટે (પ્રતિક્રમણુ) ગુરૂસાક્ષીએ કરવું. જો ગુરુના ચેગ ન હાય, તેા નવકાર ગણવાપૂર્વક સ્થાપના સ્થાપીને પણુ પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું. અહીં કેઇ પ્રશ્ન કરે કે-“ શ્રીજિનેશ્વરના વિરહમાં જેમ જિનબિંબની સેવા-પ્રાર્થના વગેરે સફલ થાય છે, તેમ ગુરૂના વિરહમાં ગુરૂના ઉપદેશ (આદેશ) ખતાવવા માટે ગુરૂસ્થાપના કરવી તે સફલ છે.”ઇત્યાદિ સ્થાપનાનુ વિધાન વિશેષ આવશ્યકમાં છે તો ખરૂ, પરન્તુ તે સાધુના સામાયિકસૂત્રમાં કહેલા ‘મત્તે’ (મન્ત) શબ્દની વ્યાખ્યામાં કહેલુ હાવાથી તે સાધુને માટે છે, નહિ કે શ્રાવકને માટે ! તેથા શ્રાવકને સ્થાપનાના અધિકાર કેમ મનાય ? આનું સમા ધાન એ છે કે—આ પ્રશ્ન જ પ્રથમ તા અનુચિત છે, કારણ કે–શ્રાવકને પણ સામાયિકસૂત્રમાં મસ્તે' તેા ખેલવાનુ છે જ, સામે સાક્ષાત્ ગુરૂ કે તેમની સ્થાપના પણ ન હોય, તે શ્રાવકને એ એલવુ કેમ ઘટે ? માટે શ્રાવકને પણ સ્થાપના સ્થાપવી વ્યાજબી જ છે; સ્થાપના વિના ‘અંતે’ ખાલવું વ્યર્થ છે. ખીજી હકીકત એ પણ છે કે—સ્થાપના સ્થાપ્યા વિના જ જો વન્દન વગેરે અનુષ્ઠાના કરાય, તેા આવશ્યકમાં ગુરૂવન્દનના પાઠની નિયુક્તિમાં જે આવવમાનમિત્તો, ૨૩. દિલિ કો કયો ગુનો' અર્થાત−‘( ગુરૂના આસનથી) ચારેય દિશામાં ગુરૂના શરીરપ્રમાણુ-સાડા ત્રણ હાથ જેટલા ગુરૂના અવગ્રહ હોય છે. (ગુરૂના આસનથી ચારેય દિશામાં સાડા ત્રણ હાથ ‘ભૂમિ' ગુરૂની કહેવાય છે.)’—એમ ગુરૂમવમહનું પ્રમાણ જણુાન્યું છે તે કેમ ઘટે ? ગામ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762