Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 698
________________ ૫૦ ૪–શ્રાવકનાં પુકૃત્યા-પનિય ] ૬૪૫ પણ પરુપે જડ્ડાવી છે. ત્યાં કહ્યુ` છે કેન્ન૪મી ચડીયું નાગપંચમી જીવવાલ ન રે ષ્ટિ'=‘અષ્ટમી, ચતુર્દશી તથા જ્ઞાનપંચમીમાં ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે.' અન્ય મથામાં (શ્રાદ્ધવિધિમાં) તા કહ્યું છે કે “बीआ पंचमि अडूमि, एगारसि चउदसी पण तिहीउ आओ अतिहीओ, गोयमगणहारिणा भणिआ || १ || 66 बीआ दुबिहे धम्मे, पञ्चमी नाणेसु अट्ठकम्मे अ (मी कम्मे ) । गारसि अंगाणं, चउदसी चउदपुव्वाणं ||२|| ” (प्र० ३, गा ११ टीका) ભાવાથ –“દ્વિતીયા, પંચમી, અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીએ પાંચ ( ૫ ) તિથિને શ્રીગૌતમ ગણધર શ્રુતિથિએ કહી છે (૧). (તેમાં) દ્વિતીયા ( નિષ્ક્રિય અને વ્યવહાર અથવા શ્રુત અને ચારિત્ર, અગર શ્રાવકધર્મ અને સાધુધર્મ-એમ અનેક રીતિએ) એ પ્રકારના ધમની અને પાંચમી મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનની આરાધના માટે, અષ્ટમી આઠ કર્મોના ક્ષય માટે, એકાદશી અગીઆર અંગારુપ શ્રુતની તથા ચતુર્થાંશી ચૌદ પૂર્વીની આરાધના માટે જાણવી (૨). "? એ પાંચમાં પૂર્ણિમા અથવા અમાવાસી મેળવતાં દરેક પક્ષમાં ઉત્કૃષ્ટથો છ પર્વો આવે. પદિનનાં મૃત્યા એ પર્વોમાં પોષધ ( મુખ્ય ) કન્ય છે. તે દરેક માં ન કરી શકાય, તેા પણ અષ્ટમી વગેરેમાં અવશ્ય કરવા. આગમમાં ( શ્રાદ્ધવિધિમાં) કહ્યુ છે કેसव्वे कालपव्वे, पसत्थो जिणमए हवा जोगो । 66 ܕܪ ામિનીમુગ, નિયમેળ વિગ્ન પોસદ્દિો 1?”(s૦૨,માર્ટીન) ભાવાર્થ –“ જિનમતમાં સવ કાળાઁમાં પ્રશસ્ત ચેાગ (મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ રૂપ ધમ' ) સેવવાના છે, છતાં અષ્ટમી-ચતુર્દશીએ તેા નિયમા પૌષધ કરવા જ જોઇએ.” તથાપિ ‘થાન્તિ' કહેલુ હાવાથી અષ્ટમી વગેરેમાં પણ પૌષધ કરવા શક્તિમાન ન હોય તેઓએ તે દિવસેામાં ઉભયકાળ પ્રતિક્રમણ, અને તેટલું વધારે સામાયિક અને ઘણા સ ંક્ષેપવાળું (અને તેટલી ઓછી છૂટવાળું) દેશાવગાશિક વ્રત, વગેરે ધર્મકાર્યોં તા કરવાં જોઇએ. ( પાપના આરંભ ઘટાડવા જોઈએ.) પૌષધના વિધિ (પૃ. ૨૫૬માં) કહી આવ્યા છીએ. ન Jain Education International તથા પદિવસેામાં સ્નાન કરવું, માથા વગેરેમાંથી જુએ વગેરે શેાધવી, માથું ગુંથવુ, વસ્ત્ર વગેરે ધાવાં–રંગવાં, ગાડાં, હળ વગેરે ચલાવવાં, મુડા આંધવા ( અનાજ ભરવાના કે વનસ્પતિ વગેરેના કાઠાર ખાંધવા ), યંત્રા ( ઘાણી-રેટ વગેરે) ચલાવવાં, ઢળવુ, ખાંડવું, વાતુ તથા પત્રી-પુષ્પા ફળે. વગેરે ચૂંટવાં, સચિત્ત પદાર્થો તથા ખડી–રમચી વગેરેને ચવાં, વાવેલાં અનાજ લણુવાં–કાપવાં, ભૂમિભા વગેરેને લી`પણુ કરવું, માટી વગેરે ખેાદવી, કાંતવું (પીંજવુ), ઘર વગેરે અનાવવાં ( સુતાર–કડીયા વગેરેનાં કામ કરાવવાં કે ચાલુ રાખવાં), સચિત્ત વસ્તુનું લેોજન કરવુ', વગેરે સ` પ્રકારનાં પાપકાર્યાના ત્યાગ કરવા જોઇએ. રાજના ચાલુ તપ કરતાં પદિવસે તપમાં વધારા કરવા, સ્નાત્રપૂજા, ચૈત્ય પરિપાટી, સવે મુનિરાજેને વન્દન; સુપાત્રદાન અને બ્રહ્મચર્યનું પાલન વગેરે ધર્મકાર્યો અવશ્ય કરવાં જોઈએ, તથા દરરોજ કરતા ડાય તે પણ પદિવસેામાં વિશેષ કરવાં જોઈએ. (શ્રાદ્ધવિધિમાં) કહ્યું છે કે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762