Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 715
________________ કર [ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ રે-ગા૦ ૬૮ રક્ષા કરનારાઓનુ સન્માન કરવું, તીર્થના નિબઁડ માટે ભાગ ( અમુક લાગે ) શરુ કરવા, સાધમિ`કાનું વાત્સલ્ય કરવુ, ગુરૂની તથા શ્રીસંઘની પહેરામણી વગેરે કરીને ભક્તિ કરવી અને ચાચકાને તથા દીન-દુઃખીઆ વગેરેને ઉચિત દાન દેવું, ઇત્યાદિ સત્કાર્યો કરવાં. એમ યાત્રા કરીને પાછા આવી સુંદર મહાત્સવથી નગરપ્રવેશ કરવા. ઘેર પહોંચે ત્યારે ‘ધ્રુવ ( શાસનદેવ )ના આહ્વાન ’ વગેરેના ઓચ્છવ કરવા, શ્રીસ ંઘને ભેાજન વગેરેથી સત્કાર કરીને વિસર્જન ( વિદાય) કરવા અને અમુક વર્ષ ( મુદ્દત ) સુધી તીર્થયાત્રાની તિથિએ ઉપવાસ વગેરે તપ કરીને તે દિવસને આરાધવા. એ તીથયાત્રાના વિધિ જાણવા. આ યાત્રા શ્રીજિનેશ્વરોના કલ્યાણકદિવસેામાં વિશેષ લાભકારક છે. કહ્યું છે કેता रहनिक्खमणाइ वि, एते उ दिणे पहुच कायव्वं । 46 जं एसो चि विसओ, पहाणमो तीए किरिआए ||१||" ( यात्रापंचा० ४२ ) ભાવાર્થ-“ તે માટે ( અર્થાત્ કલ્યાણક દવામાં શ્રીતીર્થંકરનું બહુમાન વગેરે વિશેષ લાલા થતા હાવાથી) થનિષ્ક્રમણ (રથયાત્રા) વગેરે પણ એ દિવસેને આશ્રીને કરવું, કારણ કે યાત્રારૂપ તે કાર્ય માટે કલ્યાણકના દિવસે જ પ્રધાન વિષયરૂપ છે. ” તથા (પકૃત્યામાં પૃ. ૬૪૬માં) કહી ગયા તેમ “વાર્ષિક અને ચાતુર્માસિક તિથિઓમાં અઠ્ઠાઈઓમાં, તથા ૫તિથિના દિવસેામાં સર્વ આદરપૂર્વક ( શકચ સઘળી સામગ્રીપૂર્ણાંક) શ્રી જિનપૂજા, તપ અને બ્રહ્મચય વગેરે ગુણાને આરાધવા જોઇએ.”-એ આગમનુ પ્રમાણુ હાવાથી, (કલ્યાણુકની જેમ) અષ્ટાહનિકાએ અને પદ્યમાં પણ આ યાત્રાએ વિશેષ લાભદાયક સમજવી. વળી આ ચાત્રાએ દર્શનશુદ્ધિ ( મિથ્યાત્ત્વના ક્ષય) માટે પણ ઉત્તમ કારણભૂત હાવાથી તેના ઉદ્યમ કલ્યાણકારી જ છે. કહ્યુ` છે કે (4 दंसणमिह मोक्खंगं, परमं एअस्स अट्टहायारो । નિસંગતિ મળિતો, વમાનવંતો નિિિદ શં पवरा पभावणा इह, असेसभावंमि तीए सब्भावा । 44 जिणजत्ता यतयंग, जं पवरं तप्पयासोऽयं ||२|| ” (यात्रापंचा०, गा०२ - ३) માવા “ મેાક્ષનું' મુખ્ય અંગ સમ્યગ્દર્શન છે. એ દનને માટે શ્રીજિનેશ્વરાએ ‘નિઃશ’તા આદિ પ્રભાવના સુધીના' આઠ પ્રકારના ( દન ) આચાર કહ્યો છે, તેમાં પ્રભાવના નામના આઠમા આચાર શ્રેષ્ઠ છે, કારણ કેખાકીના સાત હૈાય તે જ પ્રભાવના થઈ શકે છે. આ પ્રભાવનાનું અંગ જિનયાત્રા ( યાત્રાત્રિક ) છે, માટે તેના ( યાત્રાના) પ્રયત્ન કરવા તે સર્વોત્તમ છે. ( ૧-૨ )” એમ યાત્રાત્રિક’ નામનું ત્રીજું કૃત્ય કહ્યું. Jain Education International ૪-શ્રી જિનમદિરમાં સ્નાત્રમહાત્સવ–શ્રીજિનેશ્વરની સ્નાત્રપૂજા પણ દરરાજ, ન અને તે પત્તિવસામાં અને તે પણ ન અને તેા પ્રતિવર્ષે છેવટ એક પણુ, વાજીંત્ર-ગીત વગેરે આડ અરપૂર્વક સર્વ ઉત્તમ સામગ્રી મેળવીને કરવી. ( સાધિકા વગેરેને નિમંત્રણ કરીને શ્રીસકલસધ સાથે તે એવી કરવી, કે જેથી શ્રીજૈનશાસનની પ્રભાવના–મહત્તા વધે. ) ૫-દેવદ્રવ્યવૃદ્ધિ-દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દર વર્ષે પોતાની શક્તિ અનુસાર ઈન્દ્રમાળા કે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762