Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 718
________________ ૪-શ્રાવકનાં વાર્ષિક ] ભાવાર્થ“પ્રતિવર્ષે ગુરૂની આગળ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ, કે જેથી શુદ્ધ કરાતે આત્મા અરીસાની જેમ ઉજ્વલા થાય.” આવશ્યકનિર્યુકિતમાં (?) તેને સમય હ્યો છે કે " पक्खिअचाउम्मासिअ, आलोयणा नियमसो उ दायब्वा । गणं अभिग्गहाण य, पुचग्गहिए णिवेदेउं ॥१॥" (आलो०पंचा० गा०१०) ભાવાર્થ-બદર પાક્ષિકમાં અને ચામાસીએ તો ગુરૂ પાસે આલેચના નિયમા આપવી અને તે વખતે પૂર્વે લીધેલા અભિગ્રહોનું પણ નિવેદન કરીને (પુનઃ વિશેષ) ગ્રહણ કરવા.” તેમાં સર્વ પ્રકારે પિતાના મન-વચન-કાયા રૂપ ત્રશું અશુભ યોગોથી જે જે અકાર્યો થયાં હોય, તેને શુદ્ધ ભાવપૂર્વક (આત્મશુદ્ધિના ઉદ્દેશથી) “ોવન'=પ્રગટરૂપે ગુરૂની આગળ યથાસ્થિત જણાવવાં, તે 'ગોરાજ' કહેવાય છે. કહ્યું છે કે “ ગોળ ગરિજે, મિવિધિના હંસ લિજિરિ વયના સબં, પુળો ગાય ચા ” (બાણથંવા. ૨) ભાવાર્થ_“આલેચના સમસ્ત પ્રકારે સ્વયં પક્ષમાં કરેલાં અનેતે કરતી વેળા મનવચન-કાયા પૈકી વચનાદિ ગો દ્વારા જે રીતે તે કર્યા હોય તેને યથાર્થરૂપે જણાવવાં, અર્થાત કરતી વેળા જેવા જેવા મન-વચન-કાયાને અશુભ વિકારે (વ્યાપારે) થયા હેય તે હેતુઓ વગેરે સહિત ગુરુને તે તે દેશે જણાવવા તેને આચના જાણવી.” તેને વિધિ શ્રાદ્ધજિતકહ૫પંચાશક વગેરેમાં આ પ્રમાણે કહ્યો છે. द्वारगाथा-" एत्थं पुण एस विही, अरिहो अरिहंनि दलयह (अ) कमेणं । आसेवणाइणा खलु, सम्म दवाइसुद्धस्स (डीए)॥१॥" ભાવાથ–“વ્યાખ્યા એમ છે કે ”-હવે કહેવાશે તે આલેચનાને વિધિ આ પ્રમાણે છે૧–ગ્ય આલોચના કરનાર આલેચક યોગ્ય જાઈએ, ૨–ગ્યની પાસે જેની સન્મુખ આલોચના કરવાની હોય તે ગુરુ પણ યોગ્ય જોઈએ. ૩-કમથી આસેવના તથા આચનાના કમથી તે આપવી જોઈએ, ક–સમ્યગ્સ"દર્પ– આકુદી’ વગેરે તે તે અકૃત્ય કરતાં પોતાને જેવા ભાવે (અધ્યવસાયો) થયા હોય તે છપાવ્યા વિના સ્પષ્ટ જણાવવા જોઈએ, અને ૫-દ્રવ્યાદિકની શુદ્ધિ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ વગેરેની શુદ્ધિપૂર્વક આચના કરવી જોઈએ. એમ આલેચનાનાં પાંચ દ્વારે છે, તેમાં– ૧, આલોચકનું સ્વરૂપ-આલેચકનું સ્વરૂપ પંચાશકમાં નીચે પ્રમાણે કહ્યું છે " संविग्गो उ अमायी, मइमं कप्पट्टिओ अणासंसी। पण्णवणिज्जो सड्ढो, आणाउत्तो दुकडतावी ॥१२॥" "तनिहिसमस(स्मोगो खलु, अभिग्गहासेवजाइलिंगजुयो। ગાકાયાળ, કોw મળિયો વિહિં રા”(વાળો. ) ભાવાથ–“સવિત=(સંવેગી) સંસારથી ભય પામેલ હોય તે જ આચના કરનાર ચોગ્ય સમજે, કારણ કે સંસારને ભય હોય તે જ દુષ્કર કાર્ય કરવાના પરિણામ થાય, આલોચના દેવી તે દુષ્કર કાર્ય છે, તેમાં પોતાના દેશને સ્વમુખે કબૂલ કરવાના હોય છે, કાં છે કે-“કવિ તથા , વિ ” અર્થા–રાજા પિતાના રાજ્યને ત્યાગ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762