Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 736
________________ ૫૦ ૪-જન્મકૃત્યા-શ્રી જિનબિંબ કરાવવાના વિવિધ ] ૮ નવેળમિતત્ત્વ તથા, યુવયા નવતત્વમેવ મૂલ્યમિતિ । વ્હારે આ વાનમ્રુવિત, જીમમાવેઐય વિધિમ્ ॥।" ભાવાથ– શ્રીજિનબિમ્બ કરવાને વિધિ એવા છે કે-પ્રતિમા અનાવનાર કારીગર દુઃવ્યસનવાળા ન હોય, તે તેને યાગ્ય અવસરે સારૂ લેાજન જમાડીને, પાન-પુષ્પહાર–કુલ વગેરેથી સત્કાર કરીને, પ્રતિમા ભરાવનાર ઔદાર્ય બહુમાન વગેરે શુભ ભાવપૂર્વક પેાતાની સ ંપત્તિ (વૈભવ )ને અનુસારે પ્રતિમાનું મૂલ્ય આપવુ. જે પ્રતિમા બનાવનાર તેવા સદાચારી ન મળે, દારૂ-જીગાર-પરસેવન વગેરે વ્યસનવાળા હાય, તેા તેને તેવી રીતિએ મૂલ્ય આપવું નહિ, પશુ લેાકનીતિથી ઉચિત ગણાય તેમ ‘અમુક કિ ંમતવાળી અમુક પ્રમાણુની પ્રતિમા ત્હારે બનાવવી, તેનું મૂલ્ય ( તું જેમ જેમ પ્રતિમા તૈયાર કરીશ તેમ તેમ) ટુકડે ટુકડે આપીશ' વગેરે પહેલાંથી નક્કી કરવું, એટલે કે–જે કાળે જેટલી કિ`મત ઉચિત હાય તેટલી કિ`મત તેને આપવી, કારણ કે–કેાઇ કાળે ન્હાના બિંખનું પણ મૂલ્ય ઘણું અને કોઇ કાળે મેટા બિમ્બનુ પણ મૂલ્ય થાડું હાય. વળી તે (કૃપણુતાથી નહિ) પશુ શુભ ભાવથી, એટલે કે-પ્રતિમા માટે કલ્પેલા ધનના ભક્ષણથી કારીગર સંસારમાં રખડે નહિ તેવી તેની રક્ષાની ભાવનાથી એછું આપવું.” તથા જિનમ ંદિર, શ્રીજિનબિમ્બ વગેરે કરાવનારે પેાતાના ભાવની શુદ્ધિ માટે ગુરુ અને શ્રીસંઘ સમક્ષ જાહેર કરવુ. કે—“ આ કાર્ટીમાં અવિધિથી જે કાંઇ થાડું પણ ધન ખીજાનું વપરાયું હોય તેનું પુણ્ય તેને થાઓ ! ” ષોડશકમાં કહ્યું છે કે— 46 Jain Education International ૬૮૩ यद्यस्य सत्कमनुचित- मिह वित्तं तस्य तज्जमिह पुण्यम् । – મવતુ ઝુમારાવળા-વિયેત વશુદ્ધ સ્વાત્ ।” (જોઇ૪ ૭–૨૦) ભાવા—“ આ બિમ્બ કરાવવાના ખર્ચમાં ‘જે કાઇનું જેટલું દ્રવ્ય અયેાગ્ય માગે મારા દ્રવ્ય ભેગું આવ્યુ હાય, તેનું પુણ્ય તેને થાઓ !’-એમ આશય નિર્દેલ કરવાથી પાતાનું ધ ખર્ચાય તે ‘ભાવથી શુદ્ધ' ( ન્યાયપાર્જિત ) થાય છે. ” શ્રી જિનબિંબમાં મંત્રસ્થાપના (પ્રાણપ્રતિષ્ઠાદ્રિ) કરવા માટે પણ ત્યાં કહ્યુ છે કે“ મંત્રન્યાસસ્થ્ય તથા, મળવનમાર્યાં જ તમામ । મન્ત્રઃ પરમો ધૈયો, મનનવાળે થતો નિયમાત્ 'રા' ( જો૩૨૪,૭-?? ) ભાવા—“ તથા જે ભગવતનું ખિન્ન કરાવવાનું હાય, તેઓના નામની સ્થાપના ? અને ‘નમ:' પૂર્વક કરવી. જેમ કે-‘ઋષભદેવ’નામ માટે ‘ૐ નમઃ સવમહેવાય મંત્રથી સ્થાપના કવી. આ મંત્રથી નિશ્ચે ‘મનન’જ્ઞાન અને ‘કાળ’રક્ષણ થાય છે, માટે ‘મંત્ર=મત્ર' કહેવાય છે.” એમ સ ંક્ષેપમાં શ્રીજિનબિમ્બ કરાવવાના વિધિ કહ્યો. શ્રીજિનપ્રતિમા મણિ ( રત્ન, સ્ફટિક વગેરેની, ) સુવણ વગેરે ઉત્તમ ધાતુની, ચંદન વગેરે કાષ્ટની, હાથીઠાંતની, પાષાણુની કે છેવટે ઉત્તમ માટીની કરાવવી. પ્રમાણમાં-ઉત્કૃષ્ટથી પાંચસા ધનુષ્યની, જઘન્યથી એક અંગુષ્ઠ (અ'ગુલ) જેવડી ન્હાની (કે વચ્ચેના માપની મધ્યમ ) પેાતાની શક્તિ અનુસારે કરાવવી. શ્રીજિનમૂર્તિ ભરાવવાનું ફુલ શાસ્ત્રમાં કહ્યું છે કે “ વાર્િં ટોફળ, નારીજીનો For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762