Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 742
________________ પ૦ ૪-જન્મ-પ્રતિષ્ઠા તથા દીક્ષા-પદપ્રદાન-શાસ્ત્ર લેખનને વિધિ ] ન પણ સુખ મણિશો, તિત્યપગંત સં ૨૮મા” तथा-" उचिओ जणोवयारो, विसेसओ णवरि सयणवम्गमि । साइम्मिअवगंमि अ, एअं खलु परमवच्छल्लं ॥४७॥" તધા- “ શાફિક જ મહિમા, સન્મ મઘુવંગ ! અને ૩ નિળિ ધિ, ઉન જેવા ચડ્યા ૪૮” (હિર્ષવા.) ભાવાર્થ--“શક્તિ અનુસાર ચતુર્વિધ શ્રીસંધની પૂજા કરવી. શ્રીસંપના અંગભૂત “ધમાં. થાય' આદિ એકેકની પૂજા કરતાં સમમ શ્રીસંઘની પૂજા ઘણા ગુણને કરનારી છે, કારણ કેઆગમમાં શ્રીસંઘને તીર્થંકરની પછી બીજે નંબર, તીર્થ કરતુલ્ય અથવા તીર્થકરથી પણ શ્રેષ્ઠ કહે છે. વળી યથાયોગ્ય (ગ્યતાને અનુસાર) સર્વલકને (જનસમૂદાયને ભેજન વગેરેથી ) સત્કાર કરે તેમાં સ્વજનવર્ગ–પિતાના સંબંધીઓ અને બીજા સાધમિકેને સત્કાર ઉત્તમ ભજન-પહેરામણી વગેરેથી (બીજાઓ કરત) વિશેષ કરે તે પરમ વાત્સલ્ય છે. પ્રતિષ્ઠા અને શુભભાવથી આઠ દિવસ સુધી (અષ્ટાક્ષિકા) મોહત્સવ કરે. કેટલાક આચાર્યો કહે છે કે-અષ્ટાદ્વકા મહત્સવથી શ્રી જિનપ્રતિમાની પૂજાની (તેના પૂજકેની) પરંપરા ચાલુ રહે છે. બીજા આચાર્યો કહે છે કે-ત્રણ દિવસને ઓચ્છવ તે નિશ્ચયથી કરો.” પડશકમાં પણ કહ્યું છે કે “ અહી લિવન વીર, પૂજ્ઞાવિજીવતોષ વ્યા નં ૨ પથવિમi dળે સર્વસઃ શ* તિજોરજ૧) ભાવાથ–“પ્રતિષ્ઠિત પ્રતિમાની આઠ દિવસ પર્યત અવિચ્છિન્નપણે પુષ-નેવેવ વગેરેથી વિશિષ્ટ પૂજા કરવી અને સંપત્તિને અનુસારે શાસનની ઉન્નતિ માટે સવજીને દાન આપવું. વળી– “ તો વિરપૂલા-પુર્વ વિધિ દિબ્રુગ ___ भूअबलि दीणदाणं, एत्यं पि ससत्तिओ किंपि ॥४९॥" " तत्तो पडिदिणपूआ-विहाणओ तह तहेह कापव्वं । विहिआशुढाणं खल, भवविरहफलं जहा होति ॥५०॥ (पति०पंचा०) ભાવાર્થ-પૂર્વ દિવસોની અપેક્ષાએ વિશેષ-ઉત્તમ પૂજા કરીને વિધિપૂર્વક પ્રતિસર એટલે (બાંધેલ) કંકણે છેડવાં, તથા જેમાં પત્ર-પુષ્પ-ફળ-અક્ષત અને સુગંધીવાળું પાણી વગેરે મેળવ્યું હોય તેવા રાંધેલા ધાન્યરૂપ બલિનો પ્રક્ષેપ ભૂતને કર (બકુલા ઉછાળવા). એ કંકણમેચન તથા ભૂતબલિ કરતી વેળાએ પણ શક્તિ અનુસારે પ્રતિષ્ઠાની અપેક્ષાએ થોડું પણ દીન-દુઃખીઆ વગેરેને અનુકંપાદાન કરવું. પછી પ્રતિદિન વિધિપૂર્વક પૂજા–દેવવંદન-દર્શન-રથયાત્રાસ્નાત્ર મહત્સવ વગેરે કાર્યો એવી ઉત્તમ રીતિએ કરવાં, કે જેથી સંસારના વિરહરૂપ મોક્ષ ફળની પ્રાપ્તિ થાય. પ્રતિષ્ઠા પછી બાર મહિના સુધી તે દરરોજ સ્નાત્ર વગેરે કરવું. પ્રતિષ્ઠાની તિથિએ તે વિશેષ પ્રકારે કરવું. વર્ષ પૂર્ણ થાય ત્યારે અઠ્ઠાઈ મહત્સવ વગેરે વિશેષ પૂજા કરવાપૂર્વક ઉત્તમ આયુષ્ય ગાંઠે બાંધવું. (અર્થાત્ એથી જીવને સદ્દગતિનું આયુષ્ય બંધાય છે.) પછી પણું ઉત્તરોત્તર સવિશેષ ભક્તિ-પૂજા ચાલુ રાખવી, એ ત્રીજું જન્મકર્તવ્ય કહ્યું. ચોથું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762