Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 722
________________ ૫૦ ૪-શ્રાવકનાં વાર્ષિક કૃત્યો ] તેવા આલેાચના કરવાના યાગ ન હોય, તેા ‘ઇતર-અસાંભોગિક' એટલે જે ભિન્ન સમાચારીવાળા હાય તે બીજા સવેગી ગચ્છમાં ઉપર કહ્યુ તેમ આચાર્ય વગેરેના ક્રમથી આલેચના કરવી. અન્ય ગચ્છમાં પણ તેવા સંવેગી આચાર્યાદિના યોગ ન હોય તેાગીતા ‘પાસસ્થા'ની પાસે કરવી, તેના અભાવમાં ગીતા : સારૂષિક” પાસે, અને તેના અભાવે ગીતા ‘પશ્ચાદ્ભૂત’ પાસે ’કરવી. ‘સારૂષિક’ તે કહેવાય છે, કે જે સફેદ વસ્ત્રધારી હાય, માથે મુંડન કરાવતા હાય, કચ્છ ન ખાંધતા હાય ( ધાવસ સાધુની જેમ પહેરતા ય), એધેા છેાડી દીધા હાય (બાકીના સાધુવેષ રાખ્યા હાય), અબ્રહ્મચારી ( ચતુર્થાંવ્રતના વરાધક હાય ) છતાં શ્રી વિનાના ( ઘરબારી ન ) હાય અને ભિક્ષાથી જીવન ચલાવનાર હાય. ‘સિપુત્ર’ તે કહેવાય છે, કે જે માથે ચેાટલી રાખનારા તથા સ્રીવાળા (ઘરબારી) હાય, અને ‘પશ્ચાદ્ભુત’ તે કહેવાય છે, કે જે ચારિત્રના વેષ પણ છેાડીને ઘરબારી (ગૃહસ્થ) બની ગયા હાય. તેમાં ઉપર કહ્યું તેમ સંવેગી ગુરૂના ચેાઞ ન મળવાથી ગીતા પાસસ્થા, સારૂપી, વગેરેની પાસે આલેાચના કરવી પડે, તા તેઓને પશુ ગુરૂની જેમ વંદન કરવું” વગેરે આલેાચનાના વિધિ કરવા, કારણ કે—ધતુ મૂળ વિનય છે. જો તે પાસ્રત્થા વગેરે ( ગીતા ાવાથી ) પેાતાને હીનગુણવાળા સમજી વન્દન ન કરવા દે, તે પણુ તેઓને આસન બીછાવી આપીને, પ્રણામ માત્ર પણ કરીને આલેચના કરવી ( અર્થાત્ તેટલા પણ વિનય કરવા ) અને ‘પશ્ચાત્કૃત' પાસે આલેાચના કરવાના પ્રસંગ આવે, તે તેને ઇશ્વર (અમુક સમય પ્રતુ') સામાયિક ઉચ્ચરાવીને અને વેષ આપીને વિધિપૂર્વક આલેચના કરવી. ઉપર જણાવ્યા તેવા ગીતા પાસથાદિકના પણ ચેાગ ન મળે, તેા રાજગ્રહી નગરીનું ગુણુશૈલ ચૈત્ય’ વગેરે સ્થાનમાં, જ્યાં શ્રીઅરિહંતદેવ તથા ગણધરભગવાથી પ્રાયશ્ચિત અપાતાં અનેક વાર જે શાસનદેવીએ જોયાં હાય ( એથી જે આલેચનાના સ્વરૂપને જાણતી હોય), તે શાસનદેવીની અઠ્ઠમ વગેરે તપથી આરાધના કરીને તેને પ્રત્યક્ષ કરી તેની સામે આલેાચના કરવી, જે તેનું સ્વર્ગનું આયુષ્ય પણ થવાથી ચ્યવન થયુ હાય અને તેને સ્થાને બીજી ઉત્પન્ન થઈ હોય, તા તેને અઠ્ઠમ વગેરે તપથી પ્રત્યક્ષ કરીને પેાતાના દેખા કહેવા, તે દેવી મહાવિદેહમાં વિચરતા શ્રીઅરિ હું તદેવને પૂછીને જે પ્રાયશ્ચિત લાવી આપે તે લેવું. તેમ પણ ન અને તા શ્રીઅરિહંતદેવની પ્રતિમા સમક્ષ આલેાચના કરી સ્વય' પ્રાયશ્ચિત સ્વીકારવું, અને પ્રતિમાના પણ યાગ ન હોય, તા પૂર્વોત્તર ( ઇશાન ) દિશાની સન્મુખ રહીને શ્રીઅરિહંત-સિદ્ધોની સમક્ષ આલેચના કરવી, પશુ આલાચાના ર્ષ્યા વિના રહેવુ નહિ; કારણ કે—શલ્યવાળાને ( આલાચના ન કરે તેને ) આરાધકપણું રહેતુ નથી. એમ આલેાચના ગીતા પાસસ્થાદિ પાસે કરવી સલિગ્ન છતાં અગીતાની પાસે નહિ, કારણ કેarita नवी जाण, सोहिं चरणस्स देह ऊणहिअं । તો બળાળ આજોબન જ પહેફ સંસારે ।।” (નિત૫, ૦ ૨૦ ) ભાષા. અગીતા ( સૂત્ર-અર્થ-ઉત્સગ-અપવાદ– તદ્રુભય-વિધિ-ઉદ્યમ-પ્રશંસા-ભય વગેરેને કહેનારાં સૂત્રને તથારૂપે નહિ સમજનાર તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરૂષ આદિને નહિ એાળખનાર ) ચારિત્રની શુદ્ધિને (તે તે દેષમાં કેવું પ્રાયશ્ચિત્ત આપવું વગેરે ) સમજી શકતા નથી, Jain Education International t For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762