Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 730
________________ શ્રાવકનાં જન્મકૃત્યા ‘જન્મકૃત્યા’ એટલે શ્રાવકને માનવ ભવમાં કરવા યાગ્ય ધર્મ કૃત્યો નીચે પ્રમાણે કહેલાં છે. " चेइअ १ पडिम २ पट्ठा ३, सुआइपव्वावणा ४ य पर्यट्ठवणा ५। " પુત્યયછેફળવાયા ૬, પોસસાગારાં છ શા ” (સ્ત્રવિષિ, ૨૧) ભાષા- ૧-ચૈત્ય કરાવવું, ૨-જિનપ્રતિમા ભરાવવી, ૩-પ્રતિષ્ઠા કરવી, ૪-પુત્રાદિને પ્રવજ્યા-દીક્ષા અપાવવી, ૫-ગુરૂને આચાય પદ' વગેરે પઢે સ્થાપના, ૬-ધર્મગ્રંથેા લખવાલખાવવા, વાંચવા-વંચાવવા, અને ૭-પૌષધશાલાહિ કરાવવાં. આ શ્રાવકનાં જન્મકૃત્યા છે. તેમાં— ૧. જિનમંદિર બનાવવું-“ ચૈત્ય-જિનમ ંદિરને કરાવવું? એ કષ્ય રૂપે તા સાત ક્ષેત્રમાં મનષ્યય કરવાના અધિકારમાં (પૃ૦ ૩૩૩ માં ) કહેવાઇ ગયુ, અહીં તેના વિવિધ જણાવીએ છીએ. એ રીતે ‘જિનપ્રતિમા કરાવવી તથા પુસ્તક લખાવવાં' તે પણ ‘ કરણીય છે’–એ તેા (પૃ૦ ૩૩૧ -૩૩૬ માં) કહેવાઈ ગયુ છે, અહીં તેના વિધિ જ જણાવીશું–એમ સમજી લેવું. તેમાં પ્રથમ જિનમંદિર બનાવવામાં અધિકારી કેવા હોય, તે માટે છટ્ઠા ષોડશકમાં આ પ્રમાણે કહ્યુ છે. “ન્યાયાનિતવિશ્વેશો, મતિમાન છીતાશય સતાવાર | પુર્વાધિમતો નિનમત્રન–ઢાળયાધિ ારીતિ ા ” (૫૦ ૨) --- ભાવાથ ન્યાયે પાર્જિત ધનવાળા, પ્રતિભાશાળી, બુદ્ધિવાળા, ધર્માંકાર્યાંના સુંદર મના રચાવાળા, સદાચારી (ઔચિત્યવિવેક–વિનયાદિયુક્ત), ગુર્વાદિ વડીલાને તથા રાજા–મંત્રી વગેરેને શુ માનનીય, શ્રીજિનમદિર કરાવવામાં અધિકારી જાણુવા' છમા પંચાકમાં પણ કહ્યુ છે કે“ મહિયારી ૩ નિછ્યો, મુદ્દાયળો વિત્તસંપુત્રો કુછનો । अखुदो बिलिओ, महमं तह धम्मरागी अ ॥ १ ॥ " “ ગુરુપૂત્રાપારડું, મુજ્જુસ ગુળમંગળો ચૈવ णायाहिगयविहाणस्स, घणियमाणापहाणो य ॥२॥ ' (૫૪૦૪-૧ ) ભાવાથ. શ્રીજિનમંદિર બનાવવામાં અધિકારી ગૃહસ્થ છે, તે સારા ( સદાચારી ) સ્વજનવાળા, સારા(ન્યાયેાપાર્જિત)ધનવાળા, ઉત્તમ કુલમાં જન્મેલા, અક્ષુદ્રકૃપણુતા અથવા ક્રૂરતારહિત, ધૈર્ય રૂપ મળવાળા, (ઘણુ ખર્ચ થતા છતાં સ્થિર આશયવાળા) બુદ્ધિમાન તથા શ્રુતધમ અને ચારિત્રધમ ના રાગી, ગુરૂજન=માતાપિતાદિ તથા ધર્માચાર્ય વગેરેની સેવા કરવામાં પ્રીતિ (પૂજ્યભાવ) વાળા, ‘ સાંભળવાની ઇચ્છા' વગેરે (શુશ્રુષાદિ) બુદ્ધિના આઠ ગુણાથી યુક્ત, શ્રીજિમંદિર કરાવવામાં ‘ન્યાયથી મેળવેલું દ્રષ્ય જોઈએ, વગેરે વિધિને જાણ અને અત્યંત જિનાજ્ઞાપ્રધાનઽજિનવચનમાં અતિ શ્રદ્ધાળુ હાઈ જિનાજ્ઞાને અનુસરનારા હાવા ોઇએ. (૧-૨)* એ અધિકારીનું સ્વરૂપ જણાયું. હવે શ્રીજિનમંદિર બંધાવવાના વિધિ કહે છે કે— ઢાળાયા—દ્ધ, નિણમવળાવતી, ઇલા મૂળી' જે આ વાÉÖ મિયાળ સંયાળ, સાસપતી અવળા` ૬ ॥ (સપ્તમÎા-૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762