Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 733
________________ [ ધ સ॰ ભા૦ ૧--૧૦ ૨-ગા॰ te નિગાન્વિતાળ, તિવ્રુતિક બઁ ।। ’” (સપ્તમવંજા૦, ૨૨) ભાવાથ-“ જિનમંદિર કરાવવામાં સુતાર-સલાટ-મજુરા વિગેરે નાકરાને પણ જે પગાર-મજુરી વગેરે આપવાનું નક્કી કર્યુ હાય તે આપવામાં ઠગવા નહિ, પરન્તુ તેની નક્કી કરેલી મજુરી (પગાર) કરતાં પણ સારા પ્રમાણુમાં અધિક આવું, કારણ કે- તેથી પ્રત્યક્ષ અને પરાક્ષ બે પ્રકારનુ ફૂલ મળે છે, એક તા તે ગરીબ લોકો વધુ દ્રવ્ય મળવાથી ખુશી થઇને સારી રીતિએ (પેાતાનુ... સમજીને) કામ કરે એ પ્રત્યક્ષ કુલ અને કેટલાકે તે એથી શ્રીજિનધમની પ્રશંસા કરતાં ખેાષિબીજને પણ પામી જાય, એ પરાક્ષ ફલ છે.” પાડશકમાં પણ કહ્યુ છે કેન્દ્ર मृतका अपि कर्त्तव्या य इह विशिष्टा स्वभावतः केचित् । यूयमपि गोष्ठिका ह, वचनेन सुखं तु ते स्थाप्याः ॥१०॥ " તિસમ્યાન શૈાં, પર્જન્ય ન હ્યુજી ધર્મમિત્રાળામ્ । ન ઘ્યાનાદિ ધમાઁ, મતિ નુ ચુદ્ધાયરેવ !??!! ” (ૌશદ ૬,) ભાષા –“ શ્રી જિનમંદિર કરાવવા માટે કારીગરા ( મજુરી) વગેરે પણ એવા રાખવા કે જેઓ સ્વભાવથી જ લેાકવ્યવહારમાં ઉત્તમ હાય. વળી તમેા પણ આ જિનમદિરમાં અમાશ સહાયકા છે' ઈત્યાદિ સન્માનભર્યાં વચનાથી ઉત્સાહ વધારીને તે સુખપૂર્વક (પેાતાની ઈચ્છાથી જ ) રહે તે રીતિએ રાખવા, ધર્મીમાં મિત્રતુલ્ય તેને (કોઇ પણ પ્રસંગમાં ) ઠગવા નહિ, કારણ કે–ધર્મ કપટથી થતા નથી પણુ નિષ્કપટભાવ રૂપ શુદ્ધ સ્માશયથી જ થાય છે.” સ્વારશય શુદ્ધિ–હવે ચાથા દ્વારમાં પાતાના આશય(ભાવ)ની વૃદ્ધિ' કરવા માટે કહ્યું છે કેसासबुद्धी व रणगुरुजिर्णिदगुणपरिण्णाए । તથિાવળચં, મુદ્વત્રિશીપ નિયમેળ રા” पेच्छिस्सं इत्थमहं वंदणगणिमित्तमागए साहू | જ્યાં મળવંતે, થળબિંદી માનવે ારા ' " पडिबुज्झिस्संति इदं दद् ठूणं जिर्णिदबिंगमकलंकं । अost भव्वसत्ता. काहिंति ततो परं धम्मं ||२७|| " ता मे वित्तं जमित्थमुवओगमेइ अणवरथं । 66 " નિયાડપરિવારના, સાલયયુ ઢીગમોરલા ॥૨૮” (સમપંચા॰,) ૧૮૦ 66 Jain Education International 46 ભાવા ત્રણ ભુવનના ગુરુ શ્રીજિનેશ્વરદેવના ગુણા, જેવા કે–ત્રણેય જગતમાં પૂજનીય એવુ' મહત્ત્વ, સામાન્ય જિનમાં ઇશ્વરપણું, સજ્ઞતા તથા અન્ય ભવ્ય જીવાને સસારઅટવીથી પાર ઉતારવાનું સામર્થ્ય' વગેરે ઉત્તમતા સમજીને, તેની પ્રતિમા સ્થાપવા માટે ( શ્રીજિનમ ંદિર બંધાવવાની ) ઉત્તમ પ્રવૃત્તિ કરવાથી આત્માને નિયમા પોતાના શુભ ભાવની વૃદ્ધિ થાય છે (૧). એ આશયવૃદ્ધિ કેવી થાય તે કહે છે-મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલાં શ્રીજિનત્રિંબાને વંદન કરવા જ્યારે શુભ કર્મોવાળા-પુણ્યવત, જ્ઞાનાદિ ગુણુરૂપી રત્નાના નિષાનભૂત અને મહાસત્ત્વશાલી શ્રીસાધુભગવંતા આવશે ત્યારે તેનાં છું દર્શન કરીશ' (૨). વળી આ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762