Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 731
________________ : - - - - - - - - - - - [ ધ સં. ભાટ ૧-વિ૦ ૨-ગા૬૮ ભાવાથ–“શ્રીજિનમંદિર કરાવવામાં ૧-ભૂમિશુદ્ધિ, ૨-દલશુદ્ધિ અર્થાત્ તેમાં ઉપગી લાકડાં-પત્થર-ઈટે વગેરે વસ્તુઓની શુદ્ધિ, ૩-કામ કરનારા કારીગરે-મજુર વગેરેને ઠગવા નહિ, ૪-પિતના આશયની (શુભ અધ્યવસાયની) વૃદ્ધિ અને ૫-જયણયથાશક્તિ દેને ત્યાગ,-એ પાંચ બાબત હોવી જોઈએ. ભૂમિકૃદ્ધિ માટે કહ્યું છે કે " दव्वे भावे अ तहा, मुदा भूमी पएसऽकीला य । surmફિગા, અનેfઉં છો મારે શા" ( પિંડ્યા, ૨) ભાવાર્થ–“ભૂમિશુદ્ધિ દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે છે-તેમાં ઉત્તમ મનુષ્ય જ્યાં જતા-આવતા (રહેતા) હેાય તેવા ઉચિત પ્રદેશમાં જ્યાં ખીલા વગેરે વસ્તુઓ અને ઉપલક્ષણથી હાડકાં (કોલસા) વગેરે અનિષ્ટ વસ્તુઓ દટાયેલી ન હોય, તે ભૂમિ “દ્રવ્યથી શુદ્ધ અને જ્યાં મંદિર બાંધવાથી અન્ય કોને અપ્રીતિ ન થાય તે “ભાવથી શુદ્ધ જાણવી;” એમ ભૂમિ બે પ્રકારે શુદ્ધ હોય ત્યાં જિનમંદિર બાંધવું જોઈએ.” ડશકમાં પણ કહ્યું છે કે શુદ્ધાત્ર વાદવિવા-વિહિતા સાત ચોપરા પતાપ , સા નિને સમાધાતા શા” ( -૪) ભાવાર્થ-“વાસ્તુશાસ્ત્રમાં જણાવેલાં લક્ષણવાળી, ન્યાયથી મેળવેલી અને જ્યાં મંદિર બાંધવાથી અન્ય લેકેને ઉપતાપ (કલેશ-કવાય) ન થાય, તે જમીનને શુદ્ધ કહી છે.” દલશુદ્ધિ માટે કહ્યું છે કે હું રિ ૩૪ , યુદ્ધ તેવતાવવા નો વિgિવર્ગ, સથે જ પવિત્ર ૬ ળ શા (સતપંજા, ૨૭) ભાવાર્થ-“તે લાકડું, ઇંટે વગેરે વસ્તુઓ શુદ્ધ છે, કે જે વ્યંતરાદિ દેવતાઓથી અધિષ્ઠિત જંગલમાંથી ન લાવ્યા હોય, કારણ કે–ત્યાંથી લાવવામાં તેઓને દ્વેષ થવાને સંભવ છે. વળી મનુષ્ય કે પશુઓ વગેરેને દુઃખી કરીને (વધુ ઉપડાવવા-ખેંચાવવા પૂર્વક) અવધિથી ન લાવ્યા હોય અને તે વૃક્ષો વગેરે સ્વયં કપાવ્યાં કે ઇટ વગેરે સ્વયં પકાવરાવી ન હોય. શ્રીજિનમંદિરમાં આવી વસ્તુઓ વાપરવી, તે (દલ) શુદ્ધિ જાણવી.” પડશકમાં પણ કહ્યું કે– ' दलमिष्टकादि तदपि च, शुद्ध तत्कारिवगतः क्रीतम् ।। સવિતા યથા-વાનીd a વિધિના III” (ર૪ દ-૭) ભાવાર્થ-બદલ એટલે ઈ વગેરે પણ તે શુદ્ધ કહ્યું છે, કે જે તેના બનાવનારા લોકો પાસેથી વ્યાજબી મૂલ્ય આપીને લીધું હોય તથા વિધિપૂર્વક લાવવામાં આવ્યું હોય.” આ શ્રીજિનમંદિરમાં ઉપયોગી લાકડું, ઈટા, પત્થર’ વગેરે દલની શુદ્ધિ અશુદ્ધિને જાણવાને ઉપાય કહ્યો છે કે – " तस्सवि अ इमो णेभो, सुद्धासुद्धपरिजाणणोवाओ। सकहगहणादिम्मी, सउणेअरसण्णिवाओ जो ॥१॥" (सप्तमपंचा०,गा०१८) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762