Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 728
________________ પ્રઃ ૪-શ્રાવકનાં વાર્ષિક ક] ભાવાર્થ “શલ્યની શુદ્ધિ નહિ કરવાથી થતા વિપાકને જણાવનારાં વગેરે તે તે સૂત્રથી ( આગમનાં વચનોથી) ચિત્તને સંવેગવાળું (ઉત્સાહી) બનાવીને આલેચાના (અવશ્ય) કરવી.” આલોચકનાં દૂષણે-હવે આલોચના કરનારનાં દશ દૂષણે કહે છે. “ आकंपइत्ता अणुमाणइचा, जं दिटुं पायरं च सुहुमं वा। छवं सदाउलयं, बहुजणवत्ततस्सेवी ॥१॥" ભાવાર્થ–“૧-“આor'=કંપાવીને, અર્થાત વૈયાવચ્ચ વગેરેથી ગુરૂને વશ કરીને આલેચના કરે, ‘તેઓ ઓછું પ્રાયશ્ચિત્ત આપે-એવા અભિપ્રાયથી વૈયાવગ્રાદિ કરી તેઓની પાસે આચના કરવી. ૨-અશુમાળrtત્તા=અનુમાન કરીને, અર્થાત્ “અતિ નાના અપરાધ જણાવવાથી હલકે દંડ આપે છે વગેરે ગુરૂ(ના સ્વભાવ)નું અનુમાન કરીને આલોચના કરવી. ૩-૧૪ રિજે અપરાધ બીજાએ જેએલા હોય તેની જ આલોચના કરે, ગુપ્ત અપરાધેની આલોચના ન કરે. ૪-બાથર=મોટા દેની આલોચના કરે, નાના દેશોને દોષ રૂપે માને જ નહિ, એટલે અવગણના કરીને તેની આલોચના ન કરે. ૫નુ શ"અથવા સૂમને આલેચે, જેમ કેરજા વિના ઘાસની સળી લીધી હોય-એવા પણ નાના અપરાધોની આલોચના કરે, મનમાં માને કે-“સૂક્ષ્મ અપરાધોથી ડરનાર મોટા અપરાધને કેમ ન આલોચે ?' એમ ગુરૂ સમજશે (અર્થાત એમ મોટા અપરાધને છૂપાવીને માત્ર નેહાનાને જ આલેચે), ૬-જી=અસ્પષ્ટ સ્વરે, ગુરૂ પૂર્ણ સાંભળી પણ ન શકે તેમ અસ્પષ્ટ આલોચના કરે. ૭-રાસ્ટથી=શબ્દાકુલ, મોટા શબ્દ વગેરેથી એવું બોલે કે-ગુરૂ બરાબર સમજી ન શકે, અથવા બીજા પણ સાંભળે તેમ આલેચના કરે. ૮-કુનr=ઘણુઓની પાસે, અર્થાત્ અનેક આલોચનાચાર્યની આગળ એકના એક જ દેની આલોચના કરે. –દય =જે છેદગ્રંથનું રહસ્ય જાણતા ન હોય તેવા અજાણની પાસે આલોચના કરે. અને ૧૦-“હોવી =પતે જેવા અપરાધ કર્યા હોય તેવા અપરાધ છે. ગુરૂએ કર્યા હોય તે “તજોરી' કહેવાય) તેમની પાસે આલોચના કરે, સરખા દેષ (આચાર ) વાળા ગુરુની સામે સુખપૂર્વક લજજાદિ વિના પોતાના અપરાધે કહી શકાય, એમ જે અપરાધ જે જે ગુરૂમાં હેય, તે તે અપરાધની તે તે ગુરૂની પાસે આવેચના કરે. એ દૂષણે આલેચકે તજવાં જોઈએ, અવિધિથી ઉલટો અપાયને સંભવ છે. કહ્યું છે કે “ વિજ્ઞ વિહુ, રિવાયો . ગરિ ધોર(sa) તય સિદ્ધિ, શાળામંા ન ૩ પાશા"(ગણો ) ભાવાર્થ– અવિધિથી આલોચના કરવામાં મૂર્ખ વૈધના ઔષધની જેમ કે અવિધિથી વિદ્યા સાધવા વગેરેની જેમ વધુ નુકશાન થાય છે, કદાચ પુણ્યનું બળ હેય તે “મૂર્ખ પણ વૈવાદિથી કાર્યસિદ્ધિ થાય, પણ અહીં તે તીર્થકરની આજ્ઞાને ભંગ થવાથી ઈષ્ટસિદ્ધિ ન જ થાય હવે વિધિપૂર્વક “સભ્ય આલોચના કરવાથી જે લાભ થાય તે જણાવે છે “ સંતુષારહાલriagvનિશિm" સોરી. દુશળવાળા, નિસંઢ સોધિ શા” (૪૪૦થાણો ૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762