Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 727
________________ દુઃ એ ‘દ્રાદિ શુદ્ધિ' નામનું મૂળ ગાથામાં જણાવેલું પાંચમું દ્વાર કહ્યું. ઉપરના પાંચ પ્રકારોથી વિધિપૂર્વક આલેાચના કરવાથી આત્મા ભાવશલ્યથી છૂટે છે. પેાતે કરેલા દુરિતને યથાયાગ્ય પરસાક્ષીએ પ્રગટ નહિ કરવું' તે ભાવશલ્ય કહેવાય છે. કહ્યુ છે કે“ સન્મ્યું તુગિલ્લા, પસવિલમબનાસળ નું તુ / [ ધર સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૮ Ë ૬ માસ, પાત્ત વીગરાËિ ।।ા * ( આજો॰પંચા૦, ૨૬ ) ભાગા –“ પોતે કરેલા દુશ્રુતિને બીજાની સાક્ષીએ સમ્યક્ રીતિએ પ્રગટ નહિ કરવું, તેને શ્રીવીતરાગદેવાએ ‘ભાવશલ્ય' કહ્યું છે.” સાક્ષીએ આલાચના કરવાથી જ ભાવશલ્ય ટળે’ એમ કહેવાથી, ‘સ્વય’ આદ્યાચના કરીને સ્નેકરૂપનાનુસાર પ્રાયશ્ચિત્ત કરે તે શલ્યવાળા જ રહે ’-એમ જણાવ્યું. કહ્યું છે કે— * બાહોગળ ગાવું, સફ અળમિ તદ્દ (f)ત્ત્વનો ટ્રાš I जे विहु करेंति सोहिं, ते वि ससल्ला विणिद्दिट्ठा || १||" (आलो० पंचा०३९) ભાવા—“ બીજા આલેાચનાચાર્ય હાવા છતાં, લજ્જાદિ કારાથી જે તેમની પાસે બાલાચના કરતા ( આપતા ) નથી તેએ, તથા પોતાની મેળે જ આલેાચના આપીને જેએ સ્ત્રકલ્પનાનુસાર પ્રાયશ્ચિત્ત કરે છે તેઓ પણ સશલ્ય જાણવા.” આથી એમ જણાવ્યું કે-આલેચનાચાય વગેરે ખીજાના ચાઞ હાય, તેા તેમની પાસે જ ગાવાચના કરનારા શુદ્ધ થાય છે. કહ્યુ છે કે— “ જીન્નીસમુળસમન્ના-૧ તેળ ત્રિ અવલ્સ જાયન્ત્રા । પક્ષવિકા વિતોહી, યુ વિયવદાનતઢેળ ।।ા” (ન્નિત૯૫,૪૦૨૬) ભાવાથ – પાતે છત્રીસ ગુણાથી યુક્ત ( આચાય ) હેાવા સાથે સારી રીતિએ વ્યવ હારકુશળ હોય તેણે પણ આલેાચના અવશ્ય પરસાક્ષીએ જ કરવી.” હા! બીજાના અભાવે સ્વય' આલેચના કરનારા પણ શુદ્ધ થાય છે, પરંતુ તેમાંય સિદ્ધોની પણ સાક્ષી તેા જોઈએ જ. કારણ કહ્યું છે કે-લિધાયતાને ગત્ત’અર્થાત્ કોઈના ચેગ ન હાય તા છેવટે સિદ્ધોની સાક્ષીએ પણ આલેચના તેા કરવી જ.' માટે શકય હાય તે રીતિએ પણ આત્માને નિ:શલ્ય કરવા જોઇએ,-સશલ્યપણે મરવામાં ઘણેા મોટા દોષ છે. કહ્યુ` છે કે~ ૮ | ૐક્ માવલ, અશુદ્ધિમ ઉત્તમમ્રારંમિ । તુવાદ્દીનÄ, ગળતસંસાબિત્ત ૬ ।। ’ ', (ગાજોપ્ા૦, ૨૮) ભાવા- મરણકાળે પણ ઉદ્ધર્યા વિનાનું ( આલેાચના વિના ) આત્મામાં રહી ગયેલ’ ભાવશલ્ય માત્માને દુર્લભખેાધિ કરે છે તથા અનંતકાળ સસારમાં ભમાવે છે.” એમ શલ્ય રહી જવાના ઉપર્યુક્ત વિપાકાને (દુઃખાને ) જાણતા હાય, તે જ ‘સમ્યગ્’ આદ્યાચના માટે ઉત્સાહી થઈ શકે. કહ્યુ છે કે— . Jain Education International संवेगपरं चित्तं, काऊणं तेहिं तेहिं सुत्तेहिं । સાનુકુળનિવાન–વૃંગારૢિ બાહોર્ ॥' (ગોપા૦, રૂપ) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762