Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 719
________________ [ ધ સંઇ ભા. ૧-વિ. ર-ગાહ ૬૮ પણ માનહાનિના ભયે પિતાના દુરાચરણને (હું હાર્યો વગેરે ) કહી શકે નહિ.' માટે આલેચક સંસારીરૂ જોઈએ ૨- અશઠ જોઈએ, માયાવી હોય તે પિતાનાં દુરિત્રોને યથાયોગ્ય પૂર્ણ સ્વરૂપમાં (ખરા રૂપમાં) કહી શકે નહિ, ૩–“નામ =આલેચક બુદ્ધિમાન જોઈએ. બુદ્ધિ વિનાને જે આલેચક પિતાના અપરાધે વગેરેને સમજી પણ શકે નહિ, તે તેની આલોચના તે કરે જ શી રીતિએ ? – દિને '=આલોચક સ્થાવિરક૫–જાતક૯૫ કે સમાપ્તકપાદિમાં રહેલે, અર્થાત્ સ્થવિરકલ્પમાં પણ જાત અને જાતમાં પણ સમાપ્તકલ્પાદિમાં રહેલ જોઈએ, તે સિવાયના અજાતકપાદિવાળાને તે અતિચારોની જુગુપ્સા (અણગમે-ધ્રણ) પણ ન થાય તેથી તે આલેચના કરી શકે નહિ. પ-અક્ષર'=ઈચ્છા વિનાને,” અર્થાત્ “આચાર્ય વગેરેને પિતાના પક્ષકાર બનાવવા” ઈત્યાદિ ઈચ્છા છે કે સાંસારિક ફળ (સુખ)ની ઈચછા વિનાને જોઈએ, કારણ કે–એવી ઈચ્છાવાળો સમગ્ર અતિચારાની આચના કરે એ સંભવિત નથી, વળી એવી કઈ પણ ઈચછા કરવી તે પણ અતિચાર જ છે માટે એવી દુષ્ટ ઈચ્છા રાખીને તે આલોચના કરવા છતાં શુદ્ધિ થાય જ નહિ. ૬-બાવળિકો'=“સુખપૂર્વક સમજાવી શકાય તેવું જોઈએ, જે એ ન હોય તેને તેના દુરાગ્રહને વેગે અકાર્યોથી અટકાવી શકાય નહિ. ૭-તોર શ્રદ્ધાળુ જોઈએ, શ્રદ્ધાળુ હોય તે જ ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્તની શ્રદ્ધા કરી શકે. ૮-r જે=આપ્સ(હિતેચ્છુ-પૂજ્ય) પુરૂની આજ્ઞા–શિખામણ મુજબ ચાલનારો જોઈએ. આ આત્મા ( વડીલોને સમર્પિત હોવાથી) પ્રાયઃ અકાર્યને કરે નહિ. ૯-સુરતાથી પિતાનાં કરેલાં અકાર્યોને પ્રશ્ચાત્તાપ કરનાર જઈએ. એ હોય તે જ આચના કરી શકે. ૧૦-તવિહિપુરનો છું= આલોચના કરવાની વિધિમાં લાલસા(પ્રીતિ)વાળ જોઈએ, એ આત્મા આચનામાં અવિધિ ન થાય તેની પૂર્ણ કાળજી રાખી અવિધિને તજે. ૧૧-મિજાવકgfgો =દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ વગેરેના અભિગ્રહ કરવા-કરાવવા-અનુમોદવા ઈત્યાદિ ચિહ્નો રૂપ આલેચના કરવાની યેગ્યતાનાં લક્ષણે વાળ જોઈએ, અથત વ્યાદિ નિયમે કરવા-કરાવવા–અનુમાદવામાં પ્રીતિવાળો જોઈએ. એમ શ્રીજિનેશ્વરોએ અગીઆર ગુણેથી યુક્ત આત્માને આલેચના દેવા (કરવા) માટે એગ્ય કહ્યો છે.” એ આલેચકના સ્વરૂપનું પહેલું દ્વાર કહ્યું. ર. આચનાચાર્યનું સ્વરૂપ-એનું સ્વરૂપ શ્રાદ્ધજિત૯૫માં આ પ્રમાણે કહ્યું છે ગીગા હો , રિસી તા ૨ જાદvrigો . જોગનો વિલા, મળિો કાગળાવાઝો શા” (નિત્તe -૮) ભાવાર્થ-“૧–નીર=ગીતાર્થ, જે “નિશીથ' વગેરે આમને સૂત્ર તથા અર્થ સહિત જાણ (ઉત્સર્ગ–અપવાદાદિ ભાવેને યથાર્થ જ્ઞાતા) હેય. ૨-‘તકો=જેણે મન-વચનકાયાના વ્યાપાર રૂપ યોગોને અભ્યાસ કર્યો હોય (શુભ ગોનું સતત પરિશીલન કર્યું હોય); અથવા જેણે વિવિધ પ્રકારને (બાહા-અત્યંતર) શુભ તપ કર્યો હોય તે “કૃતગી' જાણ તાત્પર્ય કે વિવિધ શુભ ધ્યાનથી અને અનેક પ્રકારના તપ વગેરેથી જેણે આત્મા તથા શરીરને સપૂર્ણ કર્યું હોય, ૩- વારિ=અતિચારરહિત નિર્મળ ચારિત્રવાન હોય. “તા ય નાણાકુર= તથા પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરાવવામાં ચતુર, આલેચકને અનેક પ્રકારની યુક્તિઓ દ્વારા વિવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762