Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 717
________________ [ ધ૦ સ૦ ભા૦ ૧૧૦૦ ૨-ગા૦ ૬૮ चिरसंचि पि कम्मं, खणेण विरलत्तणमुवे ॥१॥ (૩૧૦માહા-૨૬૧) ભાવા - ગુરૂની સામે જવાથી, વન્દન કરવાથી, નમસ્કાર કરવાથી તથા સુખશાતાદિ પૂછવાથી ચિરકાળનાં પશુ સંચિત કરેલાં કૌ ક્ષણુમાં વિરલ થઇ ( નાશ પામી ) જાય છે.” સાધુના પ્રવેશમહાત્સવ અનુચિત છે—એવી શ’કા પણ કરવી નહિ, કારણકે-સિદ્ધાન્તમાં તેન ખાસ વિધાન કરેલું છે, વ્યવહારભાષ્યમાં સાધુની પ્રતિમાના અધિકારમાં જણાવ્યું છે કે " तीरिअ उब्भामगनिउग-दरिसणं सबिसाहुमप्पा हे । दंडिअोइ असई, सावगसंघो व सकारं ।। " ભાવાથી એની વ્યાખ્યા એ પ્રમાણે છે કે-પ્રતિમાધારી સાધુ પ્રતિમા ( અભિગ્રહવિશેષ પૂણૅ કરીને, નજીકના ગામમાં જે રસ્તે ઘણા સાધુઓનું ગમનાગમન થતું હોય ત્યાં જઈને, સહુ જોઈ શકે તેમ, ‘હુ પ્રતિમા વહન કરીને આવ્યેા છુ”-એમ સાધુઓને જાહેર કરે, ત્યારે તે સાધુએ રાજા વગેરે ત્યાંના અગ્રેસરને કહે કે-‘અમુક (નામવાળા) મહા તપસ્વી સાધુ તપશ્ચર્યાં પૂણુ કરીને ગામની બહાર આવેલા છે, તેઓને સારા સત્કારપૂર્વક ગચ્છમાં પ્રવેશ કરાવવે ચેાગ્ય છે.' એથી રાજા પ્રવેશ કરાવે, રાજાના અભાવે ગામના અધિકારી, તે ન હોય તે સમૃદ્ધિ વંત શ્રાવક અને તેવા શ્રાવક પણ ન હોય તે ચતુર્વિધ શ્રીસધ મળીને પણ સત્કાર કરે (પ્રવેશ કરાવે), એવા રૂઢ આચાર છે.” એવુ આગમવચન હોવાથી ગુરૂના પ્રવેશમહેૉત્સવ મોટા આડંબર પૂર્વક કરાવવા ઉચિત છે. ન ૪ વળી શ્રી શ્રાવકસઘને પશુ શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુએની લ્હાણી આદિ કરવા રૂપ પ્રભાવના કરવી, કારણ કે–શાસનની પ્રભાવના કરનારને ‘તીથ કરપણું' વગેરે પ્રાપ્ત થાય છે. કહ્યું છે કેअपुन्नाणगहणे, सुअभत्ती पवयणे पभावणया । "" ' પäિ Êહિં, તિત્ત્વચરત્ન હર લીનો ?' ( ( ૩૧વેશ૧૬, ૧૦૨) ભાષા- અપૂર્વ ( નવું) જ્ઞાન મેળવવાથી ( ભણવાથી ); શ્રુતજ્ઞાનની ભક્તિ કરવાથી અને શાસનની પ્રભાવના કરવાથી, એ ત્રણુ કારણે જીવ તીર્થંકરપણું પામે છે. ' તથા- શરણાZ(મારેળા)ષિñાં મન્ય, માવનાત્તઃ કમાવનામ્ । માત્રના મોક્ષવા સ્વય, વાન્પયોતુ મમાત્રના ।।”(શા.વિષિīટીશા) ભાવા—“ ભાવના પાતાને જ અને પ્રભાવના પાતાને તથા બીજાને પણ મેક્ષ આપનારી છે, માટે ભાવનાથી પણ પ્રભાવના ( પ્રભાવનામાં ‘પ્ર’ ) અધિક છે—એમ હું માનું છું " ( માટે પ્રતિવષે યથાશકિત શાસનપ્રભાવના કરવી. ) આ દેશમુ' વાર્ષિકકૃત્ય કહ્યું. ૧૧-શેાધી-શેાધી=અપરાધાનું પ્રાયશ્ચિત, ગુરુના ચાગ હાય તા દર વર્ષે ઓછામાં આછું એક વખત ગુરુને પેાતાની ભૂલાને પ્રગટ જણાવીને આત્મશુદ્ધિ કરવી જોઇએ. કહ્યુ છે કે“પ્રતિસંવત્સર પ્રાપ્ત, માશ્રિત્ત ગુો પુરઃ । શોધ્ધમાનો મવેત્ામા, ચેનાની વોન્વજ ।।’(શ્રા. વિધિ..-૧ ટીશ) ૧૦. શ્રાદ્ધવિધિમાં “ ભાવના મોક્ષા સ્વચ, ચાયોલા મમાથના । ‘પ્ર’ારેષિત્ર યુપણું, આભાસ: પ્રમાના ॥ ૧ ॥” એ પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762