Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 711
________________ १५८ ધિ સં. ભા. ૧-વિ૦ ૨–ગા૬૮ ભાવાર્થ-આ એક (દ્રવ્ય) સાધર્મિકવાત્સલ્ય કહ્યું, બીજું (ભાવ) વાત્સલ્ય આગમમાં કઈ છે કે-પૂજા-અનુષ્ઠાન વગેરે ધર્મકાર્યોમાં સીદાતા (પ્રમાદી) સાધમિકને સર્વ પ્રયત્નથી (એટલે ઉપર જણાવ્યાં તે સારણાદિથી) પ્રેરણા કરવી-શિખામણ આપવી, તે ભાવવાત્સલ્ય સમજવું.” માટે સાધમિકેની વિનયદિપે સેવા કરવી તે જ કલ્યાણકારી છે, તેઓની સાથે કલહ ( કહેશ) વગેરે કાંઈ અનુચિત કરવું તે હિતાવહ નથી. (શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે " विवायं कलहं चेव, सव्वहा परिज्जए। __ साहम्मिएहिं सद्धिं तु, जओ एवं विआहियं ॥१॥" । જો શિર પર સન્મિ–નિ જા હંસબમ (f)મિ. રાસાયt g - pus, નિશિતો જો રા” (ના ૨૦૨-૨૦૩) ભાવાર્થ- સાધમિકેની સાથે (ન્યાય મંદિરમાં) વિવાદ અને કલહ સર્વથા ન કર, કારણ એ કહ્યું છે કે-દર્શનમય (જેનશાસનના આધારભૂત) સાધર્મિકને કોધથી મારે છે, તે નિર્દય ત્રિલેકબંધુ શ્રીતીર્થકરદેવની આશાતના કરે છે, (૨)” આ બીજું વાર્ષિક કર્તવ્ય કહ્યું. ચાડ્યાત્રિક-અહીં પ્રસંગને અનુસારે “શ્રીજિનેશ્વરની ત્રણ યાત્રાઓ' સમજવી, તેમાં “જિનયાત્રા” શબ્દના અર્થ માટે પંચાશકમાં કહ્યું છે કે “ કા મ ણ, કહિ વિ જ ય જો ૩ सो जिणजचा भण्णइ, तीइ विहाणं तु दाणाइ ॥१॥" यथा-" दाणं तवोवहाणं, सरीरसकारमो जहासति । उचिरं च गीअवाइअ-थुइथोता पेच्छणाइआ ॥२॥" (यात्रापंचा०, ४-५) ભાવાર્થ“યાત્રા એટલે મહોત્સવ, જિનેશ્વરેને ઉદ્દેશીને કરાતે મહોત્સવ જિનયાત્રા કહેવાય, અહીં પરદેશ જવા રૂપ યાત્રા નહિ સમજવી. આ મહત્સવરૂપ યાત્રામાં ‘દાન વગેરે કરવાનું હોય છે, જેમ કે-યથાશક્તિ દાન દેવું, તપ કરે, વસ્ત્ર વગેરેથી શરીરશોભા કરવી અને મહત્સવને ઉચિત ગીત-વાજીંત્ર-સ્તુતિ-સ્તવન તથા નાટક વગેરે કરવું. (તે યાત્રાનાં કાર્યો છે.” નાટય (ગીતવાત્ર) વગેરે તે મહત્સવનો પ્રારંભમાં, મધ્યમાં અને તે પણ કરવાં. કહ્યું છે કે “ પરથા grગો, રમેરિકામમા ” (યાત્રારંવા. ૨) ભાવાથ–“નાટક આદિને પ્રસ્તાવ તે પ્રારંભમાં વચ્ચે અને છેલે પણ જાણવો.” દાન તે મહત્સવનો પ્રારંભમાં જ કરવું. તેનું કારણ ત્યાં જ કહ્યું છે કે – “ કારજો વાળ, વળી મદિનાલ્યું. रणामघायकारण-मणहं गुरुणा ससत्तीए ॥" (यात्रापंचागा०१२) ભાવાર્થ–મહોત્સવમાં, રંક-દીન-દુઃખીઆ આદિ સર્વની ચિત્તપ્રસન્નતા પ્રગટ કરવા દાન મહત્સવની શરૂઆતમાં જ કરવું જોઈએ. વ્યાખ્યાનકાર ગુરૂએ પિતાની શક્તિને અનુસાર રાજા (કે ત્યાંના અધિકારીઓ) વગેરેને ઉપદેશ કરીને જીવની પ્રાણલકમી તથા ધનલક્ષમીની રક્ષા કરાવવી જોઈએ, એટલે કે- કસાઈ–માછીમાર વગેરે ) હિંસા દ્વારા આજીવિકા ચલાવનારાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762