Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 683
________________ - - - - - - --- - ----- - - - --- [ ધ સં૦ ભા૧-વિ૦ ર–ગા. ૫ (સમજણ) વાળો જીવો =જીવ, જ્ઞાવિ =જે કે કઈ પ્રસંગે નિવહ ન થવાથી (ન છૂટકે), વિચિ=અલ્પ-નિર્વાહ પૂરતું, પવિં=ખેતી વગેરે પાપને, “સમય”=આચરે (કરે), “geતે પણું, ( મિથ્યાત્વ) ગુણસ્થાનકે તે પાપ કરવામાં કર્મબંધ થાય તેની અપેક્ષાએ “સ ડે માત્ર, રિતે શ્રાવકને, “ોદ શંઘો =જ્ઞાનાવરણીયાદિ કમેને બંધ થાય છે, જે જ રિવર્સ =કારણ કે-તે નિર્દયપણે (નિર્વસ પરિણામથી) કરતું નથી, પશુવધ થાય તે વેપાર કરનાર ચારૂદત્તનું અહીં દ્રષ્ટાંત સમજવું. ( અર્થાત સમ્યગ્દર્શનને યોગે પરિણામ નિર્વસ ન હોવાથી નિરૂપાયે પાપ કરે તો પણ મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધ થાય, તેના કરતાં તેને અ૫ માત્ર કમબંધ થાય છે. ) (૩૬)” અહીં પ્રશ્નકાર કરે છે પણ ગેર મારે જ, તેમ છેડે પણ કર્મબંધ દુષ્ટ તે છે જ? તેનું સમાધાન કહે છે કે “ તં િદુમિળ, સપરિયાવં સારા ગુvi | વિ વવસામે, વાર કુત્તિવિવલ વિજો રૂણા અથ–“ત=સમ્યગ્દષ્ટિએ કરેલું ઘેડું પણ તે પાપ, “સહિમf=છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ સહિત હોવાથી તેનું પ્રતિક્રમણ કરવાથી ); “suff=પરિતાપ-પશ્ચાતાપ સહિત હવાથી (પશ્ચાતાપ કરવાથી), અહીં ‘રિયાઈ માં cr પ્રાકૃતના “ના, નિયમથી ડબલ છેએમ જાણવું: અને “s[v=ગુરુએ આપેલા પ્રાયશ્ચિત રૂપ “ઉત્તરગુણ યુક્ત હોવાથી ( ગુરૂ પાસે પ્રાયશ્ચિત કરવાથી), "fai લવણામે જલદી ઉપશાન્ત બનાવી દે છે, એટલે કે–તે અ૯૫ માત્ર બાંધેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને (પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને આયણથી રસાદિકની અપવતનાદિ કરી) નિબળ બનાવી દે છે, અથવા તે મૂળથી પણ ક્ષય કરે છે, અહીં “દુ નિર્ધારણે હેવાથી “જકારપૂર્વક કરે જ છે–એમ સમજવું. દષ્ટાંત જણાવે છે કે-વાર સુરિશ્નો વિજનો સુશિક્ષિત વૈદ્ય જેમ સાધ્ય વ્યાધિને શાન્ત કરે છે તેમ. (૩૭)” બીજું દૃષ્ટાંત કહે છે કે – “ ના વિસ ગયું, મંતમૂછવિસાવા વિજ્ઞાતિ મંëિ, તો તંવર નિત્રિ રૂા” પૂર્વ વિદં બં, વોસમથિં आलोयंतो य निदंतो, खिप्पं हणइ सुसावओ ॥३९॥" અર્થ_“TET વિલં પરે=જેમ કોઠામાં (શરીરમાં) વ્યાપેલા ઝેરને, ‘માસ્ત્રવિણભા વિકા'=મંત્ર-મૂળીઓ વગેરે ઉપાયોને જાણનારા વૈદ્ય “હિં તે શુતિ =મંત્રો (વગેરે )થી તે ઝેરને નાશ કરે છે, “તો શુટ વિજ્જૈિનતેથી વિષવાળે તે નિર્વિષ-ઝેર વિનાનો થાય છે તેમ. અહીં એમ સમજવાનું છે કે-ઝેરથી પીડિત મનુષ્ય વૈદ્યોના તે મંત્રાક્ષારોને તે પ્રકારે સમજતો નથી, તે પણ મણિ-મંત્ર- ઓષધિ વગેરેને મહિમા અચિંત્ય હોવાથી મંત્રાક્ષરોના શ્રવણ માત્રથી સાજો થાય છે, તેમ શ્રીગણધરકથિત પ્રતિક્રમણ સૂત્રો મંત્રરૂપ છે. તેના અર્થો વગેરે નહિ જાણવા છતાં શ્રદ્ધાપૂર્વક માત્ર તેનું શ્રવણ કરવાથી પણ કર્મો નાશ પામે છે. એ જ વાત કહે છે કે=એ પ્રકારે, “સોલરમન્નિઈ અવિરું જ રાગ-દ્વેષથી બાંધેલાં જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મને “ગાસ્રોતો જ નિરંત જ્ઞિi gr=આલેચના તથા નિંદા કરતે સુશ્રાવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762