Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah
View full book text
________________
૬૧૭
[ ધ સં૦ ભા૧-વિ૨–ગા. ૬૫ ઉપાધ્યાયને તથા સર્વ સાધુઓને.” તેમાં ૧-જેઓ “સત્ત=સવ વસ્તુને જાણે અથવા સર્વનું હિત કરે તે “સા” એટલે સઘળા તીર્થકરે સમજવા અને ર સિદ્ધ થયેલા, સર્વકર્મ ક્ષય થવાથી જેઓનાં સર્વ પ્રયજન સિદ્ધ થયાં છે, તે ‘સિદ્ધો” જાણવા; એ તીર્થકરોને અને સિદ્ધોને. ૩-શ્રતધર્મ અને ચારિત્રધર્મ (જ્ઞાન અને ક્રિયા) એ બન્ને પ્રકારના ધર્મનું આચર તે અથવા તે એ ધર્મનું દાન કરે તે પ્રમાgિ ="ધર્માચાર્યો” જાણવા; ગાથામાં “ક શબ્દ છે તેનાથી ઇ-શ્રુતજ્ઞાનને ભણાવનારા “ઉપાધ્યાય” સમજવા, અને પ–સશ્વ એટલે સ્થવિરકવિપક, જિનકલ્પિક વગેરે સર્વ પ્રકારના વાહૂ=“મોક્ષની સાધના કરનાર સાધુઓ (મુનિઓ) સમજવા-એ પાંચેયને વંદન કરીને. એમ પહેલી અડધી ગાથાથી સર્વ વિદનેની શાતિ માટે પંચપરમેષ્ઠિને કર્યો છે નમસ્કાર જેણે, એ શ્રાવક કહે છે કે–પુછામિ હું ઈચ્છું છું, શું ? “રિ૩િ =પ્રતિક્રમણ કરવાને અર્થાત નિવૃત્ત થવાને. કેનાથી નિવૃત્ત થવાને? “સાવિષમાગરા =શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોથી, અહીં મૂળમાં “અતિચાર” શબ્દ જાતિ અર્થમાં એકવચનાન્ત છે, માટે સર્વ જાતિના અતિચારોથી,” એમ અર્થ સમજ અને છઠ્ઠી વિભક્તિ છે તે પંચમીના અર્થમાં છે, તેને એ અર્થ થયો કે-“શ્રાવકને અંગે જણાવેલા જ્ઞાનાચારાદિ પંચાચાર વગેરેના કુલ એક સે ને વીસ અતિચારોથી નિવૃત્ત થવા ઈચ્છું છું.”—એ ગાથાર્થ પૂર્ણ થયે (૧). હવે સામાન્ય રીતિએ સર્વ અતિચારોનું સાથે પ્રતિક્રમણ કરવા કહે છે કે
જો વાયા, ના તહ સંસ ા િ
मुहुमो य बायरो वा, तं निंदे तं च गरिहामि ॥२॥" અથવો સામાન્ય છે કે, “=મારે, “વો '=પાંચ અણુવ્રત, ત્રણ ગુણવત અને ચાર શિક્ષાત્રતાની મલિનતા રૂપ પંચેતેર અતિચારે તથા “નાળે '=જ્ઞાનના કાલ-વિનય વગેરે આઠ આચારોમાં વિપરીત વર્તન કરવા રૂપ, રંજે '=સમ્યક્ત્વમાં “શંકાદિ પાંચ દેશે સેવવા રૂપ તથા “નિઃશંકતા” વગેરે આઠ દર્શનાચારો નહિ પાળવા રૂપ, “વરિ'=ચારિત્રના પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ રૂપ આઠ આચારમાં અનુપગપણે વર્તન કરવા રૂપ, અને મૂળમાં “ગ' (૨) છે તેનાથી તપાચાર, વીર્યાચાર તથા સંલેખનાના અતિચારો સૂચવ્યા છે; તેથી બાહ્ય અને અત્યંતર બાર પ્રકારને તપ, તથા મનનું–વચનનું-કાયાનું એ ત્રણ પ્રકારનું બળ-વીર્ય સમજવું, આ તપ કરવાની તથા બળ ફેરવવાની શક્તિ છતાં ધર્મકાર્યમાં છૂપાવવાથી તે તે અતિચારે, તથા સંલેખનાના (આ લોકમાં સુખ-સૌભાગ્યાદિની, પરલોકમાં દેવ–દેવેન્દ્ર પણ વગેરેની, સુખમાં જીવવાની, દુઃખમાં મરવાની અને કામગપ્રાતિની, ઈચ્છા રૂપ) પાંચ અતિ ચાર, કુલ (૭૫+૮+૧૩+૮+૧૨+૩+૫= ) એક સે ને ચોવીસ અતિચારોમાં, “સુદુમો વારે
'=ન સમજી શકાય તે “સૂક્ષમ” અથવા પ્રગટ સમજાય તે “બાદર” (કઈ પણ અતિચાર લાગ્યું હોય), “+”=તે સર્વ અતિચારેને “નિ=મનના પશ્ચાત્તાપ રૂપે નિંદુ છું અને “ક જ નરિણામિ'ઋતે સર્વની ગુરૂસાક્ષીએ (મેં અગ્ય કર્યું એમ) ગહ કરૂં છું (૨). પ્રાય: બીજાં વ્રતના પણ અતિચારો પરિગ્રહથી થાય છે અતિચારોનું મૂળ પરિગ્રહ છે), માટે હવે સામાન્યથી પરિગ્રહનું પ્રતિક્રમણ કરવા કહે છે કે
“ વિષે પરિવાર, સાવજો વહુવિ જગાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762