Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 676
________________ - - - -- - - -- - - - -- - --- -- - -- - - - - - - --- - પ્ર૩-દિનચર્યા– પ્રતિક્રમણમાં “વંદિત્ત સૂત્રના અર્થ ] ૬૨૩ તેમ તે તે ખાદ્ય વસ્તુના સ્વાદનું વર્ણન કર્યું, જ=બીજાને આસક્તિ થાય તેમ ગંધની પ્રશંસા કરી, તથા “વાસાગામ =વસ્ત્ર, આસન, આભરણ(આભૂષણ-અલંકારાદિ)નું પણ આસક્તિ વધે તેમ વર્ણન (વર્તન) રું; અહીં શબ્દ-રૂપ વગેરે પાંચેય ઈન્દ્રિયના વિષયે જણાવેલા હેવાથી તેના સજાતિય સુરાપાન, વિષયસેવન, કષાય, નિદ્રા અને વિકથાએ પાંચેય પ્રમાદે સમજી લેવાનું અથવા તે આળસ-પ્રમાદથી તેલ વગેરેનાં ભાજન ખૂલ્લાં રાખ્યાં વગેરે અહીં જણાવ્યું તે સઘળું “પ્રમાદાચરિત’ જાણવું એ પ્રમાદાચરિત સેવવાથી જે કઈ કર્મ બાંધ્યું હોય, તેનું “રિ સિયં સર્વાને અર્થે ત્રીજી ગાથા પ્રમાણે. (૨૫)” હવે તેના અતિચારો કહે છે– " कंदप्पे कुक्कुइए, मोहरिअहिगरणभोगअइरित्ते ।। दंडंमि अणट्ठाए, तइअंमि गुणचए निंदे ॥२६॥" અર્થ– જે =કંદર્પ, અર્થાત મેહ વધે તેમ હસવું તે એક “જાવુv=કોકુચ, અર્થાત આંખ વગેરેના વિકારપૂર્વક લેકે હસે તેમ ભાંડ જેવા ચાળા કરવા તે બીજે; મોરિ=મોખર્ય, અર્થાત નિપ્રયજન પ્રસંગ વિના વાચાળપણે જે તે બહુ બોલવું તે ત્રીજો દિવાર'=સંયુક્ત અધિકરણતા, અર્થાત આત્માને નરકાદિ દુર્ગતિને અધિકારી બનાવે તેવા અધિકારણે-સાંબેલું, ખાંડણીઓ વગેરે તુર્ત કામમાં આવે એમ સંયુક્ત રાખવાં, તે “સંયુક્ત અધિકરણતા ચેાથે, વિવેકી પુરૂષએ ગંધ-સૂર્ણ વગેરે પણ મેળવીને તૈયાર ન રાખવાં કારણ કે-તૈયાર જોઈને બીજાને માગતાં અટકાવી શકાય નહિ, જુદાં જુદાં હોય તે સામે માગે જ નહિ, સ્વયમેવ અટકી જાય, બોજગરિજે ઉપગ-પરિભેગની વસ્તુઓને ઘણો સંગ્રહ, વધારે રાખવાથી બીજાઓ પણ સ્નાનાદિ માટે તેલ–આમળાં વગેરે માગીને સ્નાન વગેરે આરંભે કરે તે “ભેગાતિરિક્તતા' પાંચમે, એ પાંચ અતિચારોથી “હરિ માર=અનર્થદંડ નામને “શંખ rળશ=ત્રીજા ગુણવ્રતમાં જે કઈ કમ બાંધ્યું હોય, તેને નરનિંદા કરૂં છું, વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે. (૨૬)” એમ ત્રણ ગુણવ્રતનું પ્રતિક્રમણ કરીને ચાર શિક્ષાત્રતોને કહે છે. તેમાં પહેલું “સામાયિક જેનું સ્વરૂપ વ્રતમાં (પૃ. ૨૩૯ માં) કહેવાઈ ગયું, તેના અતિચારાનું પ્રતિક્રમણ કરવા કહે છે કે વિવિદે તુuTળા, સUવા તાં વિદૂ સામારૂક વિતરણ, પદને વિવૌવા વિંન્ટે રા” અર્થ “સામાયિક કરનારે સામાયિક કરતાં તિવિ સુemળિદાજે મન, વચન અને કાયાએ ત્રણને અગ્ય વિષયમાં જોડવા, તે ત્રણના દુપ્રણિધાન રૂપ ત્રણ અતિચાર. તેમાં ૧-મનથીઘરનાં, હાટનાં વગેરે સાવધ કાર્યોનું ચિંતન કરવું, ૨-વચનથી–પાપ આરંભ થાય તેવું કે રાગદ્વેષ-કષાયાદિ થાય તેવું કઠોર વગેરે બોલવું અને ૩-કાયાથી પૂજ્યા–પ્રમાર્યા વિનાની ભૂમિએ બેસવું (ચીજ મૂકવી-લેવી) વગેરે કરવું. તથા ૪– અજવાળ અનવસ્થાન, સામાયિકને સમય પૂર્ણ નહિ કરે, અથવા સામાયિક અનાદરપૂર્વક જેમ-તેમ કરવું, વગેરે અને પ–વિજે વિસ્મૃતિ થવી, ” નિદ્રા વગેરે પ્રમાદ પૂર્વક કે શુન્ય ચિત્ત સામાયિક કરવું (ઉપગ મૂકી જ) વગેરે એ પાંચ અતિચારોને આશ્રીને “સામાજ=સામાયિક નામના, ‘મે સિવણવર =પહેલા શિક્ષાવ્રતમાં જે કાંઈ “કીતા=વિપરીત આચર્યું હેય-અતિચાર સેવ્યો હોય, સામા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762